આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

6. મનને વશ કર્યો તેને જગતને વર્ષ કર્યું.

7. જગતમાં માંન ન હોત તો અહીં જ મોક્ષ હોત.

8. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કહ્યું. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.

9. ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે.

10. કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, તેમ માન.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts