આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો…

1. જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.

2. સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.

3. હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્ય સ્મૃતિમાં રાખવા…

4. ક્ષમા એ જ મોક્ષનું ભવ્ય દરવાજો છે.

5. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts