2022માં માત્ર આ 4 રાશિના લોકો શનિની દશા થી રહેશે મુક્ત, જુઓ તમારી રાશિ છે કે નહીં

શનિની સાડાસાતીની જેમ શનિની ઢૈયા પણ 2022માં મિથુન તુલા કર્ક રાશિ તેમજ વૃશ્ચિક રાશિના લોકો પર રહેશે. તેનો સમયગાળો ૧ જાન્યુઆરીથી 29 એપ્રિલ સુધી મિથુન તેમજ તુલા રાશિ પર રહેવાનો છે.

ત્યાર પછી 29 એપ્રિલ થી 12 જુલાઈ સુધી કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા રહેશે.

અને 12 જુલાઈ થી 31 ડિસેમ્બર સુધી મિથુન તેમજ તુલા રાશિના લોકો પર શનિની ઢૈય્યા રહેશે.

જણાવી દઈએ કે નવા વર્ષમાં આ 4 રાશિઓ શનિની દશા થી મુક્ત રહેવાની છે આ ચાર રાશિઓમાં સમાવેશ થાય છે મેષ રાશિનો, તેમજ વૃષભ રાશી તેમજ સિંહ રાશિ અને કન્યા રાશિ. આ ચાર રાશિઓના જાતકો શનિની દશા થી મુક્ત રહેશે એટલે કે આ રાશિના લોકોને શનિની સાડાસાતી કે શનિની ઢૈયા નહીં લાગુ પડે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts