22 વર્ષો પછી આ રાશિ ઉપર શરૂ થવા જઈ રહી છે શનિની સાડાસાતી, જાણો કઈ રાશિ પર શરૂ થશે

મીન રાશિના લોકોએ શનિની સાડાસાતી દરમિયાન અમુક વસ્તુઓ નું ધ્યાન રાખવું જોઇએ જેમ કે જોખમ વાળું કોઈ કામ ન કરવું જોઈએ કારણ કે આ જ સમયગાળા દરમિયાન નુકસાન થવાની વધારે સંભાવના રહે છે.

આ સિવાય વાહન ચલાવવામાં સાવધાની રાખવી જોઈએ કારણ કે ચોટ લાગવાનો ખતરો રહે છે. કોઈપણ પ્રકારના વાદ-વિવાદથી બચવું જોઇએ કારણ કે આનાથી પણ મોટા મામલા માં ફસાઈ જવાય છે.

એકલા યાત્રા કરવાથી પણ બચવું જોઇએ તેમજ શનિવારના દિવસે જરૂરિયાત મંદ લોકોને દાન જરૂર કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ માં રાહત થાય છે.

કોઈપણ લોકો અને ખાસ કરીને કોઇપણ મહિલાઓનું અપમાન ન કરવું જોઈએ. તેમજ ખોટું બોલવું અથવા ખોટું કામ કરવાથી પણ બચવું જોઈએ. સાથે સાથે શનિવારના દિવસે ચામડા અથવા લોખંડનો સામાન ના ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts