499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

હિન્દુ ધર્મના અનેક તહેવારો ના વિશેષ મહત્વ છે. દરેક તહેવાર પોતાની રીતે ખાસ તહેવાર છે. પરંતુ દિવાળી એવો તહેવાર છે જે હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાં સામેલ પણ થાય છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં પણ આવે છે.

આ વર્ષે 14 તારીખે એટલે કે શનિવારે દિવાળી મનાવવામાં આવશે. દિવાળીનું આ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. અને આ વર્ષે દિવાળી ઉપર ગ્રહોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે લગભગ 499 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.

દિવાળી એટલે શું? અંધકાર ઉપર રોશનીનો વિજય એટલે આ તહેવાર ને ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ પણ કહેવામાં આવે છે. આ તહેવાર ઉપર લક્ષ્મી માતાજી અને શ્રી ગણેશની પૂજા કરવાનું વિધાન છે. દર વર્ષે કારતક માસની અમાસના દિવસે ઉજવવામાં આવતા આ તહેવાર પાછળ એવી માન્યતા છે કે આ દિવસે જ ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને અને પોતાનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછા ફર્યા હતા અને એ જ ખુરશીમાં આખી અયોધ્યા દીવાઓના પ્રકાશમાં ઝગમગી ઊઠી હતી. અને આ પછી જ દિવાળી મનાવવાની પરંપરા ની શરૂઆત થઇ હતી.

આ વર્ષે દિવાળીમાં 14 નવેમ્બરે દિવાળીના દિવસે જ ગુરુ ગ્રહ પોતાની રાશિ હનુમાન અને શનિ ગ્રહ પોતાની રાશિ મકરમાં રહેશે. એ જગ્યાએ શુક્ર કન્યા રાશિમાં નીચે રહેશે અને આ ત્રણ ગ્રહોની આ દશાનો દુર્લભ યોગ વર્ષો પછી બની રહ્યો છે. આવો દુર્લભ યોગ 2020 પહેલા 499 વર્ષ પહેલા એટલે કે સાલ 1521 માં જોવા મળ્યો હતો. એમ વર્ષમાં પણ આ જ દિવસે દિવાળી ઉજવાઈ હતી.

ગુરુ અને શનિ આ બંને ગ્રહો અને આર્થિક સ્થિતિને મજબૂત કરવા વાળા ગ્રહ માનવામાં આવે છે. એવા આજ આ દિવાળી તમારા માટે ઘણા શુભ સંકેત લઈને આવતી હોઈ શકે છે.

આ સંયોગ ને કારણે દરેક રાશિ પર અસર પડે છે. ખાસ કરીને નીચે દર્શાવવામાં આવેલી રાશિ ના લોકો પર આ સંયોગની ખૂબ જ લાભદાયી અસર રહેશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts