|

આખા વર્ષમાં એક મહાશિવરાત્રિ ના દિવસે જ ખુલે છે ભોળાનાથનું આ ચમત્કારિક મંદિર, મનોકામના પૂર્ણ થયા પછી કરવું પડે છે આ કામ…

જણાવી દઈએ કે આ ચમત્કારિક મંદિર પણ માની શકાય કારણ કે મંદિર બંધ હોય ત્યારે પણ આખા વર્ષ દરમિયાન ભક્તો અહીં આવતા જ રહે છે. મંદિરના દરવાજા ઉપ્પર તાળું લાગેલું હોવા છતાં ભક્તો દ્વારની બહાર થી જ બાબા સોમેશ્વર ની પૂજા કરે છે અને માનતા પણ રાખતા હોય છે. માનતા માનતી વખતે આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર પવિત્ર દોરો અથવા કપડું બાંધતા હોય છે. જેને માનતા પુરી થાય ત્યાર પછી એ બાંધેલા કપડાને ખોલવા માટે આવવું પડે છે.

જણાવી દઈએ કે આ મંદિરને લઈને એક વાત ખૂબ જ પ્રચલિત છે કે અહીં શિવલિંગ ઉપર જ્યારે પણ સૂર્યની કિરણો પડે છે ત્યારે તે જાણે સોનાની જેમ ચમકી ઊઠે છે. એટલું જ નહીં શ્રાવણ મહિનામાં મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. શિવલિંગના જલાભિષેક માટે એક અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. એક લોખંડની જાડી લગાવીને ભગવાન શિવના દૂરથી દર્શન કરાવવામાં આવે છે અને પાઇપ દ્વારા શિવલિંગને જળ અર્પણ કરવામાં આવે છે.

શું તમે આ મંદિર વિશે જાણતા હતા કે નહીં તે કમેન્ટ કરીને જણાવજો અને હર હર મહાદેવ પણ લખજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts