આજે મહાશિવરાત્રિના દિવસે અચૂક કરો આ સ્તોત્ર, પૂરી થશે બધી મનોકામનાઓ

આજે મહાશિવરા ત્રિપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવે તેમની માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારી હતી. એટલું જ નહીં પરંતુ આ દિવસે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પણ પ્રગટ થયા હતા.

ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવના પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી દરેક અશક્ય કાર્ય શક્ય બને છે. પંચાક્ષર મંત્ર નો મહિમા ભક્તોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ એક ખૂબ જ સરળ અને અસરકારક મંત્ર છે.

માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. એટલું જ નહીં મહાદેવના આ મંત્રના જાપ કરવાથી પંચતત્વ એટલે કે પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુને નિયંત્રિત કરી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

પંચાક્ષર સ્તોત્ર નો દરેક અક્ષર ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે એમાં પંચાનન એટલે કે પાંચ મુખી મહાદેવની તમામ શક્તિઓ સમાવિષ્ટ થયેલી છે. પંચાક્ષર સ્તોત્ર ની શરૂઆત જો મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવે તો તેને ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

એવું પણ માનવામાં આવે છે કે આ પંચાક્ષર સ્તોત્ર નો જાપ કરવાથી દરેક અસંભવ કાર્ય અસંભવ થવા લાગે છે અને આપણી બધી મનોકામના પૂરી થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts