આ લોકોએ ભૂલથી પણ બદામ ન ખાવી જોઈએ, ફાયદાની જગ્યાએ કરી શકે છે નુકસાન

આ સિવાય જે લોકો ને એસીડીટી ની મુશ્કેલીઓ રહેતી હોય એ લોકોએ પણ ન ખાવી જોઈએ કારણકે બદામમાં ફાઈબરની માત્રા ખૂબ જ હોય છે જેથી ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

આ સિવાય જે લોકો પોતાનું વજન ઘટાડવા માંગતા હોય અથવા ઘટાડી રહ્યા હોય તો આજથી જ ડાયટમાં બદામનું સેવન કરી રહ્યા હોય તો બંધ કરી દેવું જોઈએ કારણકે બદામમાં ઘણી બધી કેલરી રહેલી હોય છે એવામાં જવાનું વધારે પડતું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં ખૂબ જ તકલીફ પડી શકે છે.

જે લોકોને ગોલ બ્લેડર અથવા kidney stone જેવી બીમારી એટલે કે સામાન્ય ભાષામાં જે લોકોને પથરી હોય તેવા લોકોએ પણ બદામ ન ખાવી જોઈએ કારણકે બદામમાં મળી આવતા oxalate ના કારણે તેની સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts