ચંદ્રયાન-2: વૈજ્ઞાનિકો ને કહ્યું તમે માખણ નહીં, પથ્થર પર લકીર ખેંચવાવાળા છો. જુઓ વિડિયો

આગળ પોતાની વાત જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે પરિણામ થી નિરાશ થયા વગર નિરંતર લક્ષ્ય તરફ આગળ વધવાની આપણી પરંપરા પણ રહી છે અને આપણા સંસ્કાર પણ રહ્યા જ છે. તેઓએ વૈજ્ઞાનિકોનું સાહસ વધારતાં કહ્યું હતું કે તમે લોકો માખણ પર લકીર ખેંચવા વાળા નહીં પરંતુ પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. જો શરૂઆતમા આવેલી અડચણ, મુસીબત વગેરેથી આપણે હારી જતા હોત તો આજે ઈસરો દુનિયા ની સફળ સ્પેસ એજન્સીઓમાં એક પણ સ્થાન પ્રાપ્ત ન કરી શકયો હોત.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ચંદ્રકાંત ના સફર નો છેલ્લો સમય ભલે આપણી આશા અનુકૂળ ન રહ્યો હોય, પરંતુ આપણે એ પણ યાદ રાખવું પડશે કે ચંદ્રયાનની યાત્રા શાનદાર રહી છે, જાનદાર રહી છે. દરેક મુશ્કેલી, દરેક સંઘર્ષ, દરેક સમસ્યા આપણને કંઈક નવું શીખડાવી ને જાય છે.

જુઓ વિડિયો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts