જીવ લઈ શકે છે લીવર ની બીમારી, આ લક્ષણો દેખાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરો

લીવર માં રહેલી ચરબીને ત્યારે નજર અંદાજ ન કરવી જોઈએ, કારણકે આપણી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો સમયસર આનો ઇલાજ ન કરવામાં આવે તો અમુક વર્ષો પછી એક એવું સ્ટેજ આવે છે જેમાં લીવર સંકોચાવા લાગે છે. અને ધીમે ધીમે લીવર કામ કરવાનું બંધ કરી દે છે. જેના કારણે શરીરમાં પાણી જમા થવા લાગે છે, નસ ફુલાઈ જાય છે અને તેનાથી બ્લીડિંગ થવાનો પણ ખતરો રહે છે.

કઈ રીતે કરશો ઉપાય?

બીમારી જ્યારે પણ સમયસર ખબર પડી જાય ત્યારે ડોક્ટરનો સંપર્ક કરીને સારું ડાયટ, નિયમિતપણે કસરતો અને દવાઓ ના માધ્યમથી ઈલાજ કરીને આને નિયંત્રણમાં રાખી શકાય છે.

અંતે બધું આપણી ઉપર છે કારણ કે ઘણા લોકો અમુક લક્ષણો ને નજર અંદાજ કરતા હોય છે, પણ આવા કોઈ લક્ષણો દેખાય એટલે તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ અને તમારી બીમારી વિશે માહિતી મેળવવી જોઈએ.

આ લેખને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક લોકોને જાણકારી મળે.

Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts