મહાભારતના યુદ્ધમાં હજારો, લાખો નહીં પણ કરોડોથી પણ વધારે સૈનિકો માર્યા ગયા હતા, શવનો થયો હતો આવો હાલ

આના પછી પાંડવો કૌરવોની મા ગાંધારીને મળવા ગયા હતા પરંતુ ગાંધારી પણ ખૂબ જ ક્રોધિત હતી. જો કે થોડા સમય પછી ગાંધારીનો ગુસ્સો શાંત થયો હતો, અને ત્યાર પછી વેદ વ્યાસ ના કહેવા ને કારણે યુધિષ્ઠિર બધાને સાથે લઈને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા હતા.

જ્યાં કુરુક્ષેત્ર પર માર્યા ગયા લોકો ની સંખ્યા પૂછવા પર યુધિષ્ઠિરે જણાવ્યું હતું કે આ યુદ્ધમાં કુલ 1 અરબ 66 કરોડ 20000 જેટલા લોકો માર્યા ગયા છે.

એવું પણ કહેવામાં આવે છે કે મહાભારત પછી ધૃતરાષ્ટ્ર એ યુધિષ્ઠિરને આ યુદ્ધમાં માર્યા ગયેલા બધા યોદ્ધાઓના શવના અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. જેના પછી યુધિષ્ઠિર મહારાજે કૌરવોના પુરોહિત સુધર્મા, પાંડવોના પુરોહિત વિદુર, અને યુયુત્ય ને કુરુક્ષેત્રમાં માર્યા ગયેલ બધા શવનો અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા આપી હતી.

જેના પછી આ બધા યોદ્ધાઓ નો અંતિમ સંસ્કાર ગંગા નદી ના કિનારે કરવામાં આવ્યો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts