મહાભારતના યુદ્ધમાં હજારો, લાખો નહીં પણ કરોડોથી પણ વધારે સૈનિકો માર્યા ગયા હતા, શવનો થયો હતો આવો હાલ

હિંદુ ધર્મ પ્રમાણે જે પ્રચલિત ગ્રંથો છે તેમાંના એટલે કે એક મહાભારત અને એક છે ભગવત ગીતા, કહેવાય છે કે ભગવત ગીતા વાંચીએ ત્યારે તમારા જીવનમાં રહેલી કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ તમને મળી જાય છે. સાથે-સાથે મહાભારતમાં પણ જે કુરૂક્ષેત્રનું યુદ્ધ થયું હતું તેનું પણ વિવરણ કરેલું છે, લોકો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે આ યુદ્ધ એટલું ભયાનક રીતે કરુણ હતું કે કોઈપણ માણસ અને જીરવી શકે નહીં.

એટલું જ નહીં મહાભારત સાથે જોડાયેલી ઘણી બધી અજાણી વાતો છે જે લગભગ બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે એવી જ થોડી અજાણી વાતો વિશે જાણવા ના છીએ.

હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર મહાભારતમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે તેમાં કરોડોની સંખ્યામાં યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા. અને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે ૧૮ દિવસ સુધી ચાલવા વાળા આ યુદ્ધમાં કુલ કેટલા યોદ્ધાઓ માર્યા ગયા હતા. આજે આપણે એવી જ મહાભારત વિશેની થોડી અજાણી હકીકતો વિશે જણાવવાના છીએ.

જણાવી દઈએ કે મહાભારતના યુદ્ધ ને જીતવા માટે જ્યારે પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ સાથે ધૃતરાષ્ટ્રને મળવા ગયા ત્યારે ધૃતરાષ્ટ્ર એ ભીમ ને મારવાની કોશિશ કરી હતી પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને લીધે ભીમ નો જીવ બચી ગયો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts