પ્રધાનમંત્રી મોદી નો મોટો નિર્ણય, આજે રાત્રે 8 વાગ્યે…

કારણકે આ નિર્ણયથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના નિયમો અનુસાર આ નિર્ણયને ઉલ્લંઘન જણાવી દીધું છે તો, પાકિસ્તાને ભારત સાથે બધા સંબંધ તોડવાનો પણ નિર્ણય કરી લીધો છે.

અમુક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન થી ભારત ની સમજોતા એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આની પહેલા પ્રધાનમંત્રી એ 27 માર્ચના દિવસે દેશને સંબોધિત કર્યો હતો, જે તેઓ એ લાઈવ સેટેલાઈટ ને ધ્વસ્ત કરવાની ભારતની તાકાત વિષે દેશ-દુનિયાને જણાવ્યું હતું.

હાલમાં જ સ્વતંત્રતા દિવસ પણ આવી રહ્યો છે, એવામાં પ્રધાનમંત્રીનું આ સંબોધન પણ અગત્યનું રહેશે. આશા રાખી શકીએ કે આ સંબોધનમાં પ્રધાનમંત્રી કાશ્મીર વિશે લેવાયેલા નિર્ણય ઉપર દેશને સંબોધન કરી શકે છે.

તમારા મત અનુસાર આ સંબોધનમાં શેના વિશે ચર્ચા થઇ શકે છે? તે નીચે કોમેન્ટ માં જણાવો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts