|

રામચરિતમાનસની આ પંક્તિઓ બદલી નાખશે તમારું નસીબ, મળશે સફળતા

જિમિ સરિતા સાગર મંહુ જાહી
જદ્યપિ તાહિ કામના નાહીં
તિમિ સુખ સંપત્તિ બિનહિ બોલાએ
ધર્મશીલ પહિં જહી સુભાએ

રિદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ માટે

આના માટે રામાયણ માં રહેલ આ મંત્ર નો જાપ કરવો જોઈએ, આ મંત્ર નીચે પ્રમાણે છે
સાધક નામ જપહિં લય લાએ
હોહિ સિદ્ધિ અનિમાદિક પાએ

રામચરિતમાનસની આ પાવન ચોપાઈઓ ને રામ નવમીના શુભ દિવસે અભિમંત્રિત કરવાની રીત એ છે કે રાત્રે 10 વાગ્યા પછી અષ્ટાંગ હવન દ્વારા અને સિદ્ધ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શંકરજી એ માનસની ચોપાઇઓ ને મંત્ર શક્તિ પ્રદાન કરી છે. એટલા માટે ભગવાન શંકરને સાક્ષી બનાવીને આનો શ્રદ્ધાથી જાપ કરવો જોઈએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts