શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું

અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે. અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે. આપણી સમજ અનુસાર ડાયાબિટીસ એક એવો અસાધ્ય રોગ છે જે ઉમરભર સાથે રહે છે. અને ડાયાબિટીસની બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં પણ લઈ શકે છે.

ડાયાબિટીસ માં લોહી માં સુગરનું પ્રમાણ વધી જાય છે અને એ જ સમયે શરીરમાંથી ઇન્સ્યુલિન હોર્મોન નીકળવાનું બંધ કરી દે છે. ખાસ કરીને શિયાળાના દિવસો દરમિયાન જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે. આ વિશે વિશેષજ્ઞો નો એવું કહેવું છે કે શિયાળાની ઋતુમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળ રીતે નથી થઈ શકતું અને ઠંડીને કારણે લોહીના સુગરની તપાસ પણ સચોટ રીતે નથી થઈ શકતી. એટલા માટે જરૂરી છે કે સુગર માતા પહેલા પોતાના હાથને ઘર્ષણ ના માધ્યમથી સામાન્ય તાપમાન મા લેવા જોઈએ. આ પછી બ્લડ સુગરની તપાસ કરવી જોઈએ.

આપણે જેમ નિયમિતપણે બ્લડ સુગરની તપાસ કરાવીએ છીએ એવી જ રીતે નિયમિત પણે ભોજનમાં પણ ધ્યાન આપવું જરૂરી છે, એટલે કે આપણે ડાયટમાં શું લઈએ છીએ તેની કાળજી રાખવી જરૂરી છે. આ માટે ફાઇબર વાળા ફળનું દરરોજ સેવન કરવું જોઈએ, કારણ કે આનંદ સેવનથી બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે.

તો ચાલો જાણીએ આ ફાઇબરવાળા ફળો વિશે…

સફરજન

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts