સુશાંત સિંહ ના કેસમાં ઘરના સ્વીપરે ખોલ્યા ઘણા રહસ્યો…

બોલિવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય હજુ અકબંધ હોય તેવું લાગી રહ્યું છે, આ રહસ્ય ઉજવવામાં પટના પોલીસ ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ શનિવારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, અને તેને ત્યાં જઈને ઘટનાને recreation કર્યું હતું. જણાવી દઈએ કે સિંહને creation એ વૈજ્ઞાનિક તરીકાથી અનુસંધાન કરવા ની એક પ્રક્રિયા છે.

અમુક મીડિયા રિપોર્ટની માનવામાં આવે તો બધા ઓફિસરો ઝીણવટપૂર્વક જોઈ રહ્યા હતા કે જે રૂમમાં સુશાંત સિંહ નો મૃતદેહ મળી આવ્યો શું તે રૂમમાં કોઈ આત્મહત્યા કરી શકે છે કે કેમ? આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સુશાંત ના થોડા કર્મચારીઓ પણ મોજૂદ હતાં.

જોકે ઘટનાના ઘણા દિવસ થઇ ચૂક્યા છે એટલા માટે સુશાંત ના રૂમમાં અથવા આખા ઘરમાં કોઈ એવું સાક્ષી નથી મળ્યું જેનો સંબંધ આ પ્રકરણથી હોય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts