નાની આંગળીના આ ત્રણ હિસ્સાઓ ખોલે છે તમારા ગુપ્ત સીકરેટ, વાંચો રહસ્યો!

જ્યોતિષશાસ્ત્રમાં માણસ ના હાથની રેખાઓ જોઈને તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે. એવી જ રીતના શાસ્ત્રોમાં ઘણી વસ્તુઓ ને અંકિત કરવામાં આવી છે જે કઈ રીતે છે તે જોઈને વ્યક્તિ વિશે જાણી શકાય છે. જેમ કે શરીરના અમુક અંગો નો આકાર અને કલર કેવો છે તે પ્રમાણમાં તે વ્યક્તિ કેવા હોય છે તે જાણી શકાય છે.

એવી જ રીતના આપણી સૌથી નાની આંગળી એટલે કે કનિષ્ઠિકા ના વચ્ચે રહેલા ગેપ પરથી આપણે જાણી શકીએ છીએ કે માણસ નો સ્વભાવ કેવો હશે. એટલે કે તમારી નાની આંગળીના વચ્ચે રહેલી જગ્યા ને કમ્પેર કરીને જાણી શકાય છે કે કોઈ પણ માણસનો સ્વભાવ કેવો હોય છે.

જો કોઈપણ ની સૌથી નાની આંગળી પર નો સૌથી ઉપરનો ભાગ લાંબો હોય તો તેવા લોકો આકર્ષિત હોય છે, લોકોનું આકર્ષણ ખૂબ મળે છે. અને આવા લોકોની વાત કરવાની અંદાજથી લોકો તેના પ્રત્યે પ્રભાવિત થઈ જાય છે. અને આવા લોકોમાં સામેના માણસને પરખવાની આવડત પણ હોય છે.

આ સિવાય જો કોઈ વ્યક્તિનો વચ્ચેનો ભાગ બંને ભાગ કરતા લાંબો હોય તો આવા લોકો દરેક લોકોને સંભાળ વધુ કરતા હોય છે. અને તેઓ બીજા નું ધ્યાન પોતાના કરતાં પણ વધુ રાખે છે, જોકે આવા લોકો તમને ખૂબ ઓછા જ જોવા મળે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!