સાક્ષાત ગણેશજી એ આવીને કહ્યું મને ખીર બનાવી આપો, પરંતુ બધા લોકોએ ના પાડી એવામાં એક સ્ત્રીએ…

સાક્ષાત ગણેશજી એ આવીને કહ્યું મને ખીર બનાવી આપો, પરંતુ બધા લોકોએ ના પાડી એવામાં એક સ્ત્રીએ…

એક વખત ભગવાન ગણેશ એક નાના છોકરાનું રૂપ ધારણ કરીને શહેરના પ્રવાસે નીકળ્યા. તેના હાથમાં થોડી મુઠ્ઠી ચોખા અને થોડું દૂધ હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી વખતે તે દરેક વ્યક્તિને ખીર બનાવવા માટે વિનંતી કરતા… મા કૃપા કરીને ખીર બનાવો! તેના કહેવા પર લોકો હસી રહ્યા હતા તો અમુક લોકો તેને મજાક મણિ રહ્યા…

એક સ્ત્રી ને આખરે શું જોઈએ છે? બધા કામ પડતા મૂકીને આ છેલ્લે સુધી વાંચજો!!!

એક સ્ત્રી ને આખરે શું જોઈએ છે? બધા કામ પડતા મૂકીને આ છેલ્લે સુધી વાંચજો!!!

રાજા હર્ષવર્ધન ની પાડોશી રાજા સાથે યુદ્ધ માં હાર થઈ અને તેને બંધક બનાવી અને હાથકડી પહેરાવી ને પાડોશી રાજા ની સામે લાવવામાં આવ્યા જે પોતાની જીત થવાથી અતિ ખુશ હતા. હારેલા રાજા સામે આવતા તેને કોઈ પણ સજા આપ્યા પહેલા કહ્યું કે તમે મને એક સવાલ નો જવાબ એક મહિનામાં આપી શકો તો તમારું…

“જલ્દી હોસ્પિટલે આવો તમારી દીકરીને માથામાં ભયંકર વાગ્યું છે.” માતા-પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યાં તો દીકરી…

“જલ્દી હોસ્પિટલે આવો તમારી દીકરીને માથામાં ભયંકર વાગ્યું છે.” માતા-પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યાં તો દીકરી…

દરરોજ સવાર ની જેમ આજે પણ મીરા વહેલી સવારે ૭ વાગ્યે તૈયાર થઈને નીચે આવી. નીચે જોયું તો તેના પિતા સોફા ઉપર સૂઈ રહ્યા હતા, મીરાં થોડી ગભરાઈ ગઈ પરંતુ આ તેની માટે નવીન નહોતું કારણકે અવારનવાર તેના પિતા સોફા પર આવીને નીચે સૂઈ જતા. તરત જ તે ઉપર જઈને પોતાની માતાના બેડરૂમ માં ગઈ,…

દીકરીના પિતા ને કોઈ છોકરા એ ચિઠ્ઠી લખી, દીકરીના લગ્ન હતા અને ચિઠ્ઠી માં લખ્યું હતું…

દીકરીના પિતા ને કોઈ છોકરા એ ચિઠ્ઠી લખી, દીકરીના લગ્ન હતા અને ચિઠ્ઠી માં લખ્યું હતું…

અશોકજી ની દીકરીના લગ્ન હતા અને સમગ્ર પરિવારમાં તૈયારીઓની દોડધામ ચાલી રહી હતી. અશોકજીની એકમાત્ર દીકરી હોવાથી આ લગ્ન તેમના માટે ખુબ જ ખાસ હતા. એ કારણોસર તેમણે પોતાની કંપનીમાંથી એક મહિનાની રજા લઈ ઘરે આવવાનો નિર્ણય લીધો હતો. ઘરે પહોંચતા જ તેઓ તમામ તૈયારીઓની સમીક્ષા કરતા અને કોઈ કામ અધુરું હોય તો તરત જ…

પત્નીએ સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા ત્યારે સાસુને ત્યાં જઈને વિચાર આવ્યો કે, વર્ષો પહેલા તેને તેની સાસુ સાથે પણ આ જ રીતે…

પત્નીએ સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા ત્યારે સાસુને ત્યાં જઈને વિચાર આવ્યો કે, વર્ષો પહેલા તેને તેની સાસુ સાથે પણ આ જ રીતે…

વૃદ્ધાશ્રમના શાંત વાતાવરણમાં 85 વર્ષના માલાજી બારી પાસે બેઠા હતા, પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા. તે દિવસો તેની આંખો સામે જીવંત થયા જ્યારે તેણીએ તેના પતિ સાથે નવું જીવન શરૂ કર્યું. તે સમયનો પ્રેમાળ બંધન અને તેમની દુનિયા, બધું જ સુંદર હતું. તેના લગ્નની મીઠી યાદો વિશે વિચારતા તેના હોઠ પર સ્મિત આવી ગયું. માલાજીને…

50 વર્ષ પહેલાનું લેણું લેવા એક વૃદ્ધ આવ્યા તો શેઠ એના પગે પડી ગયા, દીકરાએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

50 વર્ષ પહેલાનું લેણું લેવા એક વૃદ્ધ આવ્યા તો શેઠ એના પગે પડી ગયા, દીકરાએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે…

અનમોલભાઈ સોની ને બેંક માં કામ હોવા થી આજે દુકાને તેના એક ના એક દીકરા ને મોકલ્યો. સુખી પરિવારનો એક નો એક દીકરો હોવાથી વધુ પડતા લાડ માં ઉછેર થયેલો. જેથી નાનામોટા સાથે કેવી રીતે વાત કરવી, માનસન્માન આપવું… તેની સમજણ હોવા છતાં તે ગમે ત્યારે ગેરવર્તન કરી લેતો. અનમોલભાઈએ ઘરે થી સમજાવી ને મોકલ્યો…

માતાએ જમીનનો ભાગ પાડ્યો તો એક દીકરાએ કહ્યું હું મારી જમીનમાંથી બહેનને કશું નહીં આપું. માતા કંઈ બોલ્યા નહીં, પરંતુ વર્ષો પછી તે દીકરાનો…

માતાએ જમીનનો ભાગ પાડ્યો તો એક દીકરાએ કહ્યું હું મારી જમીનમાંથી બહેનને કશું નહીં આપું. માતા કંઈ બોલ્યા નહીં, પરંતુ વર્ષો પછી તે દીકરાનો…

ચાર્મી ૩ ભાઈઓ વચ્ચે એક બહેન હતી. બે ભાઈ નોકરી કરતા હતા અને એક ભાઈને પોતાનો ધંધો હતો. ચાર્મી ના લગ્ન થયાને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. ચાર્મી ને સંતાનમાં એક દીકરો હતો, અને તેના ત્રણેય ભાઈઓ ના લગ્ન થઈ ચૂક્યા હતા. ચાર્મી ના પિતા થોડા વર્ષો પહેલાં જ અવસાન પામ્યા હતા. અને ચાર્મી ના…

જો તમે દીકરી અથવા વહુ હોય તો આ સ્ટોરી અચૂક વાંચી લેજો, ખૂબ જ સમજવા જેવી છે

જો તમે દીકરી અથવા વહુ હોય તો આ સ્ટોરી અચૂક વાંચી લેજો, ખૂબ જ સમજવા જેવી છે

એક ઘરની આ વાત છે દીકરો મોટો થઈ ગયો હતો એટલે તેના લગ્ન માટે વાતો ચાલી રહી હતી, એવામાં સારું પાત્ર મળતાની સાથે જ દીકરા દીકરી ને એકબીજા સાથે મેળવ્યા, તે બંને લોકોએ પણ એકબીજાને પસંદ કર્યા એટલે સગાઈ નક્કી કરવામાં આવી. જોતજોતામાં બંનેના લગ્ન પણ થઇ ગયા. દીકરો અને વહુ પ્રેમથી રહેતાં હતાં. અને…

જ્યારે કર્ણએ કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…

જ્યારે કર્ણએ કૃષ્ણને કહ્યું મારી જિંદગીમાં જ કેમ આવું થાય છે? ત્યારે ભગવાન કૃષ્ણે જે જવાબ આપ્યો તે વાંચીને તમારી જિંદગી…

મહાભારતમાં કર્ણ એ ભગવાન કૃષ્ણને પૂછ્યું મારો જન્મ થયો અને મારી માતા મને છોડીને જતી રહી. શું મારો આવી રીતે જન્મ થયો એમાં મારી કોઈ ભૂલ છે? મને પ્રાણ આચાર્ય પાસેથી શિક્ષા પ્રાપ્ત ના થઇ કારણકે મને ક્ષત્રિય નહોતો માનવામાં આવ્યો. પરશુરામે મને શિક્ષા આપી પરંતુ જ્યારે તેઓને ખબર પડી કે હું કુંતીનો પુત્ર છું…

પિતાએ દીકરીને પૈસા ઉછીના લઈને ડોક્ટરનું ભણાવી, રીઝલ્ટ ના દિવસે દીકરીના બદલે ફોન આવ્યો અને ફોનમાં કહ્યું તમારી દીકરીએ…

પિતાએ દીકરીને પૈસા ઉછીના લઈને ડોક્ટરનું ભણાવી, રીઝલ્ટ ના દિવસે દીકરીના બદલે ફોન આવ્યો અને ફોનમાં કહ્યું તમારી દીકરીએ…

એક ખૂબ જ ગરીબ માણસ હતો, લગ્નને લગભગ ત્રણેક વર્ષ જેવું થયું હશે તેના ઘરે દીકરી નો જન્મ થયો. તે માણસ ખૂબ જ ખુશ થઈ ગયો. ઘરનું ગુજરાન તે નોકરી કરતો તેમાંથી જ ચલાવતો. દીકરી ના જન્મ પછી પણ તેને ભણાવવા માટે ફી વગેરે નો બધો જ ખર્ચો તે માંડ માંડ ભોગવી શકતો પરંતુ તેના…