જો તમને પણ નીંદર ન આવતી હોય તો આ જાણી લો, હોઈ શકે છે ગંભીર બીમારીનો સંકેત

આજકાલની આપણી જિંદગીમાં બધું કામ આપણે ઉતાવળથી જ કરતા હોઈએ છીએ. અને આજકાલ દરેક માણસો એટલા વ્યસ્ત હોય છે કે ઘણી વખત એને આરામ કરવાનો પણ ટાઈમ રહેતો નથી. પરંતુ જણાવી દઈએ કે ઘણા લોકો પૂરતો આરામ કરીને તેનું સ્વાસ્થ્ય સારું રાખી શકે છે, જ્યારે અમુક લોકોને સરખી નીંદ ન થાય તો સ્વાસ્થ્યમાં અસર પડવાનું શરૂ થઈ શકે છે. આ સિવાય ઘણા લોકોને આખા દિવસમાં થાક લાગ્યો હોવા છતાં રાત્રિના નીંદર આવતી હોતી નથી. અને તે ઘણી વખત આખી રાત પણ જાગતા હોય છે, જેનાથી ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

આ સિવાય જો કોઈ પણ માણસને વધુ વખત એટલે કે વારંવાર આંખ મિચાવવાની આદત હોય તો તેને પાર્કિન્સન રોગ થવાનો ભય રહે છે. પરંતુ મોટાભાગે આ બીમારી 50થી ૭૦ વર્ષ થી વધુની ઉંમરના પુરૂષોમાં જ થાય છે.

આવી જ રીતના જો નાની ઉંમરમાં લોકોને નીંદ ન આવતી હોય તો તેના કારણે ઘણા ભયંકર રોગો થવાની શક્યતા રહી શકે છે. અને આવા લોકો મોટાભાગે સપના માં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા હોય છે, અને ચિલ્લાતા પણ હોય છે.

એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી હતી કે જે પુરુષોને અનિંદ્રાની તકલીફ રહેતી હોય તેઓ માં ડોપામાઇન ની ખામી થઈ જાય છે.

ડોપામાઈન નામ સાંભળીને તમને એમ થયું હશે કે આ વળી શું છે? પરંતુ જણાવી દઈએ કે ડોપામાઇન એ એક પ્રકારનું રસાયણ હોય છે જે માણસમાં ભાવનાઓને પ્રગટ કરે છે.

જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ પાર્કિન્સન રોગ વધતો જાય છે. એના કારણે માથામાં ડોપામાઇન બનાવવા માટેની પ્રતિરોધક ક્ષમતા ઓછી થવા લાગે છે.

જેના હિસાબે આ રોગ વધે છે, અને ધીમે ધીમે હાથ પગમાં પણ કાંપવા લાગે છે. શરીરના ઘણા અંગો પહેલાની જેમ કામ કરી શકતા નથી. આનાથી છુટકારો મેળવવા માટે સારી નિંદર જરૂરી છે. સાથે સાથે સારુ ડાયટ અને નિયમિત કસરત, હેલ્ધી લાઈફ સ્ટાઈલ વગેરે પણ જાળવવું જરૂરી છે. જેનાથી શરીરની અંદર ડોપામાઇન ઉત્પાદન કરવા વાળા ની સંખ્યા ઘટી જાય છે અને જીવન સામાન્ય થઈ જાય છે.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team