અમૃતસર ટ્રેન અકસ્માત: રાવણ બનેલાએ ઘણાની જીંદગી બચાવી, ખુદને જ ન બચાવી શક્યો

શુક્રવારે થયેલ અમૃતસરના સૌથી મોટા ટ્રેન અકસ્માતમાં 50 થી વધુ વ્યક્તિઓની મૃત્યુ થઇ છે, અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ વચ્ચે ત્યાં રામ લીલા માં ભાગ લીધેલા અને રાવણ બનેલા દલબીર સિંહ નું પણ મૃત્યુ થયું હતું.

ત્યારે આ ઘટના ઘટી ત્યારે દલબીર ટ્રેનના ટ્રેક પર મોજૂદ હતા. એવું જણાવાઈ રહ્યું છે કે રાવણ બનેલા દલબીર ને ખબર પડી ગઈ હતી કે ટ્રેન આવી રહી છે, આવામાં તેને ત્યાંથી લોકોને હટાવવાની કોશિશ પણ કરી. પરંતુ એટલામાં જ ટ્રેન આવી ગઈ અને આ દુર્ઘટનાનો શિકાર તેઓ પોતે પણ થઈ ગયા.

દલબીરસિંહ ઘણા વર્ષોથી રામાયણમાં રાવણ તરીકે કામ કરતા હતા, એમાં છેલ્લા દિવસે રામલીલાનું મંચ પૂરો થયો પછી થોડા સમય પછી તેઓ રાવણ દહન જોવા ગયા હતા. તેના મોટા ભાઈએ જણાવ્યું હતું કે દલબીર ને ટ્રેન આવતી દેખાઈ હોવાથી લોકોને ટ્રેક પરથી હટવા નું કહ્યું. અને ખેંચીને ઘણા લોકોની જિંદગી બચાવી પરંતુ તે પોતે ન બચી શક્યા. દસ વર્ષ પહેલા આ જ ટ્રેક પર તેના દ્રષ્ટિહીન પિતાની પણ મૃત્યુ થઈ હતી.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team