જીંદગી જીવો ત્યાં સુધી આ સ્ટોરી યાદ રાખજોઃ વાંચતા બે મિનીટ થશે

આ વાર્તા માથી ઘણાં બોધ મળે છે. જો ઘરડાઓ ની આંખ અને યુવાનો ના પગ મળી જાય તો જિંદગી ની આગ રૂપી મુસીબતો માંથી બચી શકાય છે. આથી આપણે હંમેશા આપણા ઘરડાઓની સલાહ માનવી જોઈએ.

અહિં ઘરડાઓની આંખ એટલે કે અનુભવ અને યુવાનો પગ એટલે કે ઉત્સાહ, કારણ કે અનુભવ ન હોય ત્ત્યાં ગમે તેટલો ઉત્સાહ હોય તો પણ કામ લાગતો નથી, અને અનુભવ હોય તો જીંદગીમાં નવા શીખરો સર કરી શકાય છે.

આ સિવાય બોધ છે કે પાણી આવે ત્યારે પાળ ન બંધાય, એટલે કે બરાબર વિચારીને સમજીને જે પગલુ આપણા હિતમાં હોય તે ભરવા માટે રાહ ન જોવાય!

આ વાર્તા પસંદ પડી હોય તો તમારા મિત્રો જોડે શેર કરજો, અને દરરોજ આવી વાર્તા મેળવવા આપણા પેજ ને લાઈક કરી નાખજો.