જેવા એ લોકોએ ત્યાં ખેડૂતના ઘરે ઘડા મૂક્યા, તેવા તે ઘડામાં રહેલા સાપ સોનાના સિક્કામાં બદલી ગયા.
જ્યારે ખેડૂત સવારે જાગ્યો તો જોયું કે સોનાના સિક્કા ભરેલા ઘડા તેના ઘર માં પડ્યા છે. આ જોઈ ને તેને ભગવાનનો ખુબ આભાર માન્યો.
આ વાર્તા કાલ્પનિક હશે પરંતુ આપણને એટલું તો સમજાવી જ જાય છે કે નસીબ માં લખેલુ હશે તો તમને જરૂર મળશે. આજે નહિ તો એના સમયે પરંતુ નસીબ માં રહેલું દરેક માણસને મળે જ છે. પછી એ સારું હોય કે ખરાબ!
પૃષ્ઠોઃ Previous page