આ બોલીવુડ સિતારાઓએ મદદ કરીને પાઠવી શહીદોને શ્રદ્ધાંજલિ, જાણો કોણે ડોનેટ કર્યા કેટલા રૂપિયા

ગયા ગુરુવારે, 14 ફેબ્રુઆરી એ થયેલા આતંકી હુમલા મા આરપીએફના 40 થી વધુ જવાનો શહીદ થઈ ગયા હતા. અને હુમલા પછી પણ આ આંકડો 45 એ પહોંચ્યો હતો. આ સુસાઇડ એટેક પછી આખો દેશ શોક માં હતો અને બીજી બાજુ આક્રોશ પણ હતો. આ હુમલા પછી દુશ્મન દેશ વિરૂદ્ધ ઘણાં પગલાં ભરાયા હતા.

દરેક લોકોએ સોશિયલ મીડિયા પર હુમલાને વખોડી કાઢ્યો હતો, એ પછી સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી પરંતુ લગભગ દરેક લોકોએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને શહીદો ના પરિવારો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ હુમલાએ જાણે આખા દેશનો એક અવાજ કરી નાખ્યો હતો, ચારે બાજુએ આ હુમલાને લઇને ચર્ચાઓ થઈ રહી હતી. અને દરેક લોકોથી બને તેટલી મદદ શહીદોના પરિવારોને કરવામાં આવી હતી.

લોકો દ્વારા હોમ મિનિસ્ટ્રી ની વેબસાઈટ ભારત કે વીર માં પણ શહીદોના પરિવારને મદદ માટે ફંડ આપવામાં આવ્યું હતું, જ્યારે સેલિબ્રિટીઓ અને બોલિવૂડના સેલિબ્રિટીઓની ખાસ કરીને વાત કરીએ તો તેઓ માથી ઘણાએ પણ શહીદોના પરિવારોને મદદ કરી હતી.

અક્ષય કુમાર

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts