દિવાળીની રાત્રે અજમાવો આ ટોટકાઓ, ચમકી જશે કિસ્મત, થઈ જશો માલામાલ

દિવાળી એ હિન્દુ ધર્મનો એવો તહેવાર છે, જે દરેક લોકો મનાવતા હોય છે. અને ખાસ કરીને આ તહેવારનું એટલે વધારે વિશેષ મહત્વ છે કે આ હિંદુ ધર્મ નો સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર મનાવવામાં આવે છે તેના પાછળ આખી એક અલગ સ્ટોરી છે જે લગભગ બધાને ખબર જ હોય છે. છતાં જો ન ખબર હોય તો કમેન્ટ કરજો આપણે એ પણ જણાવીશું.

દિવાળીની રાત્રિએ આપણે દરેક લોકો લક્ષ્મીપૂજન કરતા હોઈએ છીએ, તેવી જ રીતે મા લક્ષ્મીને આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ જેથી કરીને આપણા ઘર પર સુખ-સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ કાયમ રહે.

દિવાળીની રાત્રે જ્યારે દરેક લોકો લક્ષ્મીપૂજન કરે છે, ત્યારે ચારે બાજુ તેના સ્વાગત માટે દીવા પણ પ્રગટાવે છે. સાથે સાથે જો આ દિવસે અમુક ટોટકાઓ અજમાવવામાં આવે તો કિસ્મત બદલી શકે છે, ચાલો જાણીએ એવા ચમત્કારિક ટોટકાઓ વિશે

દિવાળીમાં આપણે આખા ઘરની સફાઈ કરી ને કોઈ પણ એક સમયે જેમ લક્ષ્મીપૂજન કરતા હોઈએ છીએ તેવી જ રીતના દિવાળી પછી પણ અમાસના દિવસે મા લક્ષ્મી નું વિશેષ પૂજન કરતું રહેવું જોઈએ. આ ઉપાયથી મા લક્ષ્મી નો સ્થાયી નિવાસ થાય છે અને આર્થિક વૃદ્ધિ પણ થાય છે.

દિવાળીની રાતે કોઈ પણ શુભ મુહૂર્ત માં સાબૂત નારિયેળ ને કોઈ લાલ ચમકદાર કપડામાં લપેટીને મા લક્ષ્મીને અર્પણ કરતા હોય એ રીતે પૂજા કરવી. પૂજન પછી એ નારિયેળને પોતાના ધન સ્થાન ઉપર પ્રસ્થાપિત કરવું. આ ઉપાયથી લક્ષ્મી માં પ્રસન્ન થશે અને તેની કૃપા હંમેશા તમારી ઉપર વરસતી રહેશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts