થોડા ચોખાના દાણા બદલી શકે છે આપની કિસ્મત, મળશે ખુશી અને સુખ-સમૃદ્ધિ

ચોખા ની વાત કરીએ તો ભાત ખાવા દરેકને પસંદ છે. આપણા ગુજરાતની વાત કરીએ તો વાત વગર ભોજન પૂરું થતું નથી. કારણકે શાક રોટલી અને દાળ ભાત એ આપણી પરંપરાગત ભોજન થાળ છે. હિન્દુ ધર્મ પ્રમાણે વાત કરીએ તો ભાતને એટલે કે ચોખા ને અક્ષત પણ કહેવામાં આવે છે. અને ઘણા પ્રસંગો અને શુભ કાર્યોમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે પણ જો પૂજા સામગ્રી લેવા ગયા હશો તો આ વસ્તુનો ખ્યાલ હશે. ઘણી વખત હવનમાં કે કોઈ પણ બીજા શુભ પ્રસંગમાં આપણે ચોખાનો જુદી-જુદી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો બતાવ્યા છે જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકાય છે. અને શાસ્ત્રોમાં પણ જ્યોતિષ ને મહત્વ દેવાયું છે. આમાં ઘણા ઉપાયો ચોખા સાથે પણ જોડાયેલ છે જેનો ઉપયોગ અલગ-અલગ પરેશાનીઓથી છુટકારો પામવા માટે કરી શકાય છે.

તો ચાલો જાણીએ એવા ઉપાયો વિશે

જો કોઈપણ વ્યક્તિને પિતૃદોષ હોય તો એવું માનવામાં આવે છે કે કાગડાને ચોખાથી રાંધેલી ખીર અને રોટલી ખવડાવવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પિતૃદોષ પણ સમાપ્ત થઈ જાય છે. આનાથી વ્યક્તિનું જીવન બદલી જાય છે અને પહેલાં કરતાં વધારે સુખમય બની જાય છે.

જો કોઈ વ્યક્તિને સફળતા પામવા પહેલા બાધાઓનો સામનો કરવો પડતો હોય તો એવા લોકોએ મીઠા ચોખા રાંધીને અગાસી પર વેરી નાખવા જોઈએ જેનાથી કાગડાઓ તેનું સેવન કરી શકે. આવું કરવાથી માણસને જલ્દી જ સફળતા મળવાના યોગ બને છે.

જો કોઈ વ્યક્તિને એના જીવનમાં આર્થિક કમી નો સામનો કરવો પડી રહ્યો હોય તો એના માટે પોતાના વોલેટમાં 21 ચોખાના દાણા લાલ રંગના રેશમી કપડામાં રાખે તો મનાય છે કે તેના જીવનમાં આર્થિક ફાયદો થાય છે. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ ઉપાય માત્ર શુક્રવારે જ કરવો કારણકે શુક્રવારે આ ઉપાયને કરવો એ શુભ મનાય છે.

જો કોઈપણ વ્યક્તિના જીવનમાં દરિદ્રતા હોય તો એનાથી છૂટકારો મેળવી શકાય છે. આના માટે શિવલીંગની સામે અડધો કિલો ચોખા લઈને બેસી જાઓ પછી ચોખામાંથી એક મુઠ્ઠી ચોખા શિવલિંગ પર અર્પિત કરો અને વધેલા ચોખા તે શિવ મંદિરમાં દાનમાં આપી દો એવું મનાય છે કે આ ઉપાય દર સોમવારે પાંચ સોમવાર સુધી કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે.

શાસ્ત્રોમાં આ ઉપાયને ખૂબ મહત્વ આપવામાં આવે છે અને આને કરવા પણ આસાન છે, આથી જીવનમાં કોઈ સમસ્યા હોય તો આ ઉપાય એક વખત કરી જોવા. એવું મનાય છે કે આવા ઉપાય કરવાથી અવશ્ય લાભ મળે છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team