ગાયત્રી મંત્ર ની તાકાત શું છે? આ સ્ટોરી વાંચો એટલે સમજી જશો

પરંતુ હવે તે ગરીબ બ્રાહ્મણ ને આપવામાં આવતી ભેટ નું પણ આકર્ષણ રહ્યું નહોતું બેઠા બેઠા ગાયત્રી મંત્ર ના જાપ કરવામાં જ તેને આનંદ હતો.

ગામલોકો અને આજુબાજુ ના ગામ માં પણ બ્રાહ્મણ ના તપ ની વાતો ફેલાવા લાગી અને લોકો બ્રાહ્મણ ના દર્શન કરવા આવવા લાગ્યા અને એકાદ વર્ષ માં તો એક ભવ્ય મંદિર અને આશ્રમનું નિર્માણ થઇ ગયું.

આ બાજુ બ્રાહ્મણ ની પ્રસિદ્ધિ ના સમાચાર અકબર ને મળ્યા ત્યારે અકબરે પણ બિરબલ ને સાથે લઇ અને દર્શન કરવા માટે જવાની ઇચ્છા વ્યક્ત કરી અને શાહી ઠાઠ માઠ ને ભેટ સોગાદ સાથે બ્રાહ્મણ પાસે પહોંચ્યા.

અને બ્રાહ્મણ ને ભેટ અર્પણ કરી બ્રાહ્મણ ને પ્રણામ કર્યા ત્યારે બિરબલ અકબર ને પૂછ્યું કે તમે આ બ્રાહ્મણ ને ઓળખો છો ?

ત્યારે અકબરે કહ્યું કે ના હું તો પહેલી વાર જ બ્રાહ્મણ ને મળ્યો છું ત્યારે બીરબલે અકબરને કહ્યું કે તમે આને સારી રીતે ઓળખો છો આ એ જ ભિક્ષાવૃતિ કરતા બ્રાહ્મણ છે તેની ખરાબ પરિસ્થિતિ જોઈ ને તમે કટાક્ષ કર્યો હતો.

અને આજે તમે પોતે જ એ ગરીબ બ્રાહ્મણ ને તમે નમી ને આવ્યા છો ત્યારે અકબર ના આશ્ચર્ય નો પાર ના રહ્યો અને બીરબલ ને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય થયું ?

ત્યારે બીરબલે જવાબ આપતા કહ્યું કે ભલે તે ગરીબ હતો પણ મૂળ તો બ્રાહ્મણ જ હતા પોતાની પરિસ્થિતિ ને વશ તે ધર્મ ની સચ્ચાઈ અને શક્તિઓ થી દૂર હતા.

અને આજે એક ગાયત્રી મંત્ર એ તેને બ્રાહ્મણ માંથી બ્રમ્હ બનાવ્યા છે અને બાદશાહ ને પણ પોતાની સામે નતમસ્તક રહેવા માટે મજબૂર કરી દીધા છે.

આમ બધા લોકો પોતાના ધર્મ અને કર્મ ની સાથે પોતાના સંસ્કાર ને જાણે તો દરેક વ્યક્તિ સફળતા પામી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!