એક-બે વર્ષ નહીં પરંતુ હજારો વર્ષ પછી શું થશે? આ મહિલા એ ખોલ્યા રહસ્યો

સમય યાત્રા એટલે કે ટાઈમ ટ્રાવેલ એ હજી સુધી માત્ર એક ચર્ચાનો વિષય બની ને રહ્યો છે. કારણકે હજુ સુધી તો સમય યાત્રા શક્ય હોય તોપણ આપણને આની જાણકારી નથી. આ સમય યાત્રા એ એક એવો મુદ્દો છે જેના વિશે કંઈ પણ કહેવું તે સંભવ જ નથી. અને દુનિયામાં ઘણા એવા લોકો છે જે પોતે એવું કહી ચુક્યા છે કે તેઓ સમય યાત્રા કરીને આવ્યા છે.

જેમકે એક ભાઈએ ઈન્ટરનેટ ફોરમ પર ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે જણાવ્યું હતું, જેમાંથી અમુક ઘટનાઓ હુબહુ સાચી પડી હતી. જો કે અમુક ઘટનાઓ ખોટી પણ હતી પરંતુ એવું કઈ રીતે શક્ય છે કે કોઈ પણ માણસ આગળ એટલે કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સચોટ માહિતી આપી શકે.

આવો જ એક કિસ્સો હમણાં થયો છે, વાત એમ છે કે વિદેશમાં ફિનલેન્ડમાં રહેવા વાળી એક મહિલાનો દાવો એવો છે કે તે વર્ષ 6000 હજાર સુધી સમય યાત્રા કરીને આવી છે. પોતાના સમય યાત્રા ના અનુભવ વિશે જણાવતાં તેણે કહ્યું હતું કે વર્ષ 4500 પછી કેટલીક એવી ઘટનાઓ બનશે જેની આજે કલ્પના પણ કરી શકાય નહિ.

મહિલાએ પોતાની વાત આગળ રાખતા કહ્યું હતું કે વર્ષ 4529 માં ધરતી ઉપર ડાયનોસોર પાછા આવશે. અને તેઓને ચકલી ઘર માં બંધ કરીને રાખવામાં આવશે. આ મહિલાનો એવો પણ દાવો છે કે તે સમયના ડાયનોસર જેટલા અત્યારે સમજવામાં આવે છે તેટલા ખતરનાક નહીં હોય.

આ મહિલાનું કહેવું એમ છે કે તે પહેલા સમય યાત્રા માટે તૈયાર હતી નહીં પરંતુ આખરે 3 august 1966 ના દિવસે તે તેના માટે માની ગઈ. સમય યાત્રા કરવા માટે વૈજ્ઞાનિકો ના ગ્રુપ દ્વારા તેને એક ખુરશીમાં બેસાડવામાં આવી જ્યાં તેના હાથ-પગ ને ફિક્સ કર્યા પછી માથામાં એક ધાતુ ની ટ્યુબ લગાડવામાં આવી. જેમાં એક વિદ્યુત પ્રવાહ આપવામાં આવ્યો જેનાથી તે મહિલા બેભાન થઈ ગઈ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts