લગ્ન પહેલા વરરાજા-વહુ એ મા-બાપ સામે રાખી અજીબો ગરીબ 4 શરતો, પછી…

આપણે ત્યાં લગ્નમાં કોઈપણ વસ્તુ લેવાની હોય અથવા તે નક્કી કરવાની હોય ત્યારે મોટાભાગે વડીલો બધું નક્કી કરતા હોય છે, અને ઘણા ખરા લગ્નમાં પતિપત્ની પોતે પણ બધું નક્કી કરતા હોય છે. પરંતુ મોટાભાગે કોઇપણ પતિ પત્ની તેના પરિવાર સામે શરત રાખતા હોતા નથી, તે આટલી શરત મંજૂર કરે તો જ લગ્ન કરે.

આવી જ એક અજીબોગરીબ ઘટના હમણાં હરિયાણા ના એક ગામમાં બની, અને સારી વાત તો એ છે કે લગ્ન પહેલા વરરાજા- વહુ એ જે શરતોને મંજુર કરવા માટે જણાવ્યું હતું તેને તેના મા-બાપે ખુશી ખુશી મંજુર કરી દીધી. પરંતુ આ તો સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે. અને સાથે સાથે ખુશી પણ થશે.

તેઓ બંને એ નક્કી કરીને સમાજના રીતિરિવાજો થી અલગ શરતો રાખી હતી. એટલે કે પહેલી શરત હતી કે લગ્નમાં જે બેન્ડવાજા વગાડીએ છીએ, તે વગાડવામાં અહીં આવે. આથી લગ્નને બેન્ડવાજાના અવાજ અને નાચકૂદ વગર સંપન્ન કરવામાં આવશે.

બીજી શરત રાખી હતી કે પંડિતને નહિ બોલાવવામાં આવે, ત્રીજી શરત રાખી હતી કે દહેજ લેવામાં નહિ આવે, એટલે કે કોઈ પણ પક્ષ તરફથી દહેજ ની લેવડ દેવડ થશે નહીં. આજકાલ હજુ પણ અમુક ભારતના વિસ્તારોમાં કદાચ દહેજની લેવડદેવડ થતી હોય છે, પરંતુ આ લગ્નમાં એ પણ કરવામાં ન આવી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts