પહેલેથી કંગાળ પાકિસ્તાનનું MFN સ્ટેટસ પાછું ખેંચી લીધું, જાણો શું થશે આની અસર

ગઈકાલે જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં થયેલા હુમલા પછી દેશના લોકોનું લોહી ગરમ થઇ રહ્યું છે. સાથે સાથે દરેક લોકોમાં રોષ અને આક્રોશ ચરમસીમા પર પહોંચી ગયા છે. અને દરેક લોકો બદલાની માંગ કરી રહ્યા છે.

એવામાં સરકાર પણ તાત્કાલિક બેઠકો બોલાવી ને એક્શન લઈ રહી છે. આથી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરતા એમ એફ એન એટલે કે મોસ્ટ ફેવર્ડ નેશન નો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

ફાઇનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ CCF ની મીટીંગ માં થયેલી ચર્ચામાં જાણકારી દેતા જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનનો સીધો સંબંધ છે અને સરકાર પાકિસ્તાન વિરુદ્ધ પગલાં ભરવા માટે તૈયાર છે.

જેટલીએ જણાવ્યું કે સરકારે આ દિશામાં સૌથી મોટુ ઉઠાવ્યું છે જેમાં ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશન પાછો ખેંચી લીધો છે.

જેટલીએ જણાવ્યું હતું કે ભારત આ હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લું પાડશે અને તેને આતંકના મુદ્દા પર દુનિયાભરમાં અલગ કરશે. તેણે ઉમેર્યું હતું કે આ હુમલામાં જે લોકો સામેલ છે તેને આની ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.

શું છે આનો મતલબ?

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!