|

વર્ષ 2019 માં આ 3 રાશિઓ પર રહેશે શનિ ની સાડાસાતી, જાણો કેવો રહેશે પ્રભાવ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિ ઉપર ગ્રહો પરિભ્રમણ કરે તેનો પ્રભાવ પડતો હોય છે, તેવી જ રીતે દરેક વખતે તેમજ દરેક ગ્રહનું રાશિ પર પ્રભાવ પડતો હોય છે. જેમાં ફાયદો કે નુકસાન થઈ શકે છે. આ સિવાય જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. કારણકે તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે.

એવી જ રીતના માણસના જીવનમાં દરેક ગ્રહની મહાદશા દરેક રાશિમાં પોતાના સમય અનુસાર ચાલતી રહે છે. પરંતુ અમુક લોકો શનિની મહાદશા, અથવા સાડાસાતીથી માણસો ઊભી થઈ જાય છે. દરેક વ્યક્તિઓને એવું લાગતું હોય છે કે સાડાસાતી માં કોઈપણ માણસને નુકસાન કે કષ્ટ ભોગવવું પડે છે.

પરંતુ હકીકતમાં તમને જણાવી દઈએ કે જે લોકોના કર્મ ખરાબ હોય તેઓને જ કષ્ટ અને નુકસાન પહોંચે છે અને એવી જ રીતના જો કર્મ સારા હોય તો શનિદેવ તેને જીવનમાં ઘણી ઉંચાઈઓ સુધી પહોંચાડી શકે છે.

શનિની સાડાસાતી કઈ રાશિઓ માટે લાગુ પડશે તેનું સાચુ અનુમાન જન્મ પત્રિકા જોઈને જ લગાવી શકાય છે. પરંતુ આના સિવાય પણ જ્યોતિષ ના ગણિત અનુસાર જાણી શકાય છે કે શનિની સાડાસાતી કઈ રાશિઓ પર લાગુ પડવાની છે.

એવી જ રીતના કરેલા અનુસાર 2019 ના વર્ષમાં શનિદેવની સાડાસાતી ત્રણ રાશિઓ પર લાગુ પડશે તેમજ એની અસર એટલે કે આ સાડાસાતીનો પ્રભાવ કેવો રહેશે તે પણ જાણી શકાય છે. જેમકે કોઈ પણ માણસ ની શનિની સ્થિતિ તેના જન્મ પત્રિકા ઉપરથી જ નક્કી થઈ શકે છે. આથી જન્મપત્રિકાનું પરીક્ષણ કર્યા પહેલા તેના ભવિષ્ય વિશે કેવું મુશ્કેલ છે, તો સાથે સાથે જન્મ પત્રિકામાં શનિના પ્રભાવ ને પણ જોવો ખુબ જ જરૂરી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts