આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો
જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો...
જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરશો તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
સરળતા એ ધર્મનું બીજું સ્વરૂપ છે.
હું ક્યાંથી આવ્યો? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય? આ વાક્ય સ્મૃતિમાં રાખવા...
ક્ષમા એ જ મોક્ષનું ભવ્ય દરવાજો છે.
ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ.
મનને વશ કર્યો તેને જગતને વર્ષ કર્યું.
જગતમાં માંન ન હોત તો અહીં જ મોક્ષ હોત.
શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ નથી કહ્યું. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.
ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે.
કોઈના પણ દોષ જો નહીં. તારા પોતાના દોષથી જે કંઈ થાય છે તે થાય છે, તેમ માન.