Breaking: અત્યારની પરિસ્થિતિને જોતા ભારત પાકિસ્તાનની સીમા પર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ

*Update: Most of Airports in India now started operating normally.

પુલવામામાં થયેલા હુમલા પછી પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી જરૂરી હતી. જે ગઈ કાલે એટલે કે 26 તારીખે વહેલી સવારે કરેલી નોન મિલિટરી એકશન માં ઇન્ડિયન એર ફોર્સ એ પાકિસ્તાનના અંદર મૌજુદ રહેલા ટેરરિસ્ટ કેમ્પ ખાતમો બોલાવ્યો હતો.

અને સવારે તેની અધિકારિક રીતે જાણકારી પણ આપવામાં આવી હતી. આ પછી પાકિસ્તાન અફડા-તફડી મચી ગઇ હતી, એ પછી મીડિયામાં કહો કે સંસદમાં પરંતુ દરેક જગ્યાએ અફડાતફડી મચી હતી.

અને એના જ હડકંપ માં આજે તેને ભારતની સીમામાં ઘૂસીને વિમાન ઉડાવવાની સાહસ કર્યું હતું પરંતુ ભારતીય વાયુ સેનાએ તેનો બદલો આપીને એક વિમાન ઉડાડી નાખ્યું હતું. જોકે આ વિમાનનો મલબો પાકિસ્તાનમાં ત્રણ કિલોમીટર જેટલો પડ્યો હતો.

અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને ભારત પાકિસ્તાનની સીમા ઉપર આવેલા એરપોર્ટ ના ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે. અને આ એરપોર્ટ ની બધી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે જમ્મુ, શ્રીનગર, પઠાણકોટ, લેહ વગેરે જેવા સીમા થી નજીક આવેલા એરપોર્ટ ઉપર હાઈ એલર્ટ અપાયું છે. અને સુરક્ષાને ધ્યાનમાં લેતા આ બધા એરપોર્ટનું ઓપરેશન બંધ કરીને, એર space બંધ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts