સ્વર્ગીય અટલજી પ્રમાણે આવું હોવું જોઈએ ઘરનું વાસ્તુ

આ સ્વર્ગીય અટલજીએ લખેલી કવિતા નું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. આથી પ્રાસ ન મળે તો પણ છેલ્લે સુધી વાંચજો… ઘણું જાણવાનું છે!

 

ઘર ચાહે ગમે તેવું હોય, પણ તેના એક ખૂણામાં ખુલીને હસવાની જગ્યા રાખજો.

સૂરજ કેટલો પણ દૂર હોય એને ઘરમાં આવવાનો રસ્તો આપજો…

ક્યારેક-ક્યારેક અગાસી પર જઈને તારા ગણજો…

બની શકે તો હાથ લંબાવીને ચંદ્રને અડકવાની કોશિશ કરજો…

જો લોકો સાથે મળવાનું હોય તો ઘર પાસે પાડોશી જરૂર રાખજો…

ભીંજાવા દેજો વરસાદમાં, ઉછળકૂદ પણ કરી લેજો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts