સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન ગઈ કાલે મોડી રાત્રે થયું હતું, જેના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. જે રીતે આખો દેશ શોક માં છે, એવી રીતે બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ પણ તેમના નિધન પર શોક જતાવ્યો હતો.

ગાયિકા લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ તેમના નિધનથી સ્તબ્ધ છે. હાલમાં જ અમિતાભ બચ્ચન સહિત બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.