સુષ્મા સ્વરાજ ના અવસાન પછી બોલિવૂડ સેલિબ્રિટીઓએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, જાણો

મોડી રાત્રે તેઓના નિધનના સમાચાર આવતા બોલીવુડ સિતારાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી.

બોલિવૂડની અભિનેત્રી સેલિના જેટલી ય જણાવ્યું હતું કે સુષ્મા સ્વરાજ જી ના નિધન વિશે સાંભળીને તદ્દન શોક લાગ્યો હતો. તેઓએ વિદેશમાં ભારતીય અને કઈ રીતે ટ્રીટ કરવામાં આવતા તેનો આખો રસ્તો બદલી નાખ્યો હતો. ખૂબ જ જલદી તેઓ જતા રહ્યા, આ ખોટ પૂરી શકાય તેવી નથી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!