Breaking: CRPF એ કહ્યુ, "ભૂલીશું પણ નહીં અને માફ પણ નહીં કરીએ"

ગઈકાલે થયેલા હુમલામાં આપણા 40થી પણ વધુ જવાન શહીદ થયા છે, ત્યારે દેશના દરેક લોકોમાં આક્રોશ અને દુઃખ બંને છે. અને દરેકને હવે બદલાની ભાવના છે.

એવામાં સીઆરપીએફના ઓફિશ્યલ એકાઉન્ટમાંથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે પુલવામાં હુમલામાં થયેલા આપણા શહીદોને સલામ છે અને શહીદ ભાઈઓ ના પરિવાર ની સાથે ઊભા છીએ. અને આ જધન્ય હુમલા નો યોગ્ય બદલો લેવામાં આવશે.

આ હુમલાને ધ્યાનમાં લઈને દેશના દરેક લોકોએ પોતાનો આક્રોશ સોશિયલ મીડિયામાં ઠાલવ્યો છે. સામાન્ય માણસો થી લઈને રાજનૈતિક હસ્તીઓ, બોલિવૂડના સેલિબ્રિટીઓ દરેક લોકો આ હુમલાની નિંદા કરી રહ્યા છે.

ચારે બાજુ મલબો જ નજરે આવી રહ્યો હતો...

અને દરેક સામાન્ય માણસ પોતાની ઇચ્છા અત્યારે સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યો છે.

Source: ANI Twitter

પુલવામામાં થયેલા આ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહ જ્યારે CRPF ના બડગામ કેમ્પમાં લાવવામાં આવ્યા ત્યારે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. આપણાં જવાન તો ચિર નિંદ્રામાં સુઈ ગયા પરંતુ દેશની શાન ને ઝૂકવા દીધી નથી.

IDE થી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એલાન કર્યું છે કે સુરક્ષાબળોને ગુનેગારો પર એક્શન લેવા માટે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

આથી હવે સેના ના હાથ ખુલ્લા હોવાથી આનો બદલો તો લેવાશે એ વાતની ખાતરી છે. હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ, સલામ છે એ સૈનિકોને જેણે દેશ માટે પોતાની જાનની કુરબાની આપી છે.

Read more

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team

કરોડપતિ દીકરાએ માં ને મંદિરમાં તરછોડી, પછી જે થયું તે જાણીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે!

માધવના હાથમાં રહેલી ચામડાની બેગનું વજન તેના ખભાને દુખાવી રહ્યું હતું. આ બેગમાં કપડાં હતાં, થોડી દવાઓ હતી અને એક જૂની લોખંડની પેટી હતી જેમાં તેની માતાએ આખી

By Just Gujju Things Team