પુલવામા હુમલો: આ રીતે કરી શકો છો શહીદ થયેલા જવાનો ને મદદ, જાણો

ગુરૂવારે થયેલા હુમલામાં 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે ઘણા લોકો આગળ આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશન એ પણ આ પરિવારો ના બાળકોને ભણાવવાની જવાબદારી સંભાળી છે. તેમજ તેઓને નોકરી રોજગારીની પણ જવાબદારી સંભાળી છે.

આ એક સરકારી વેબસાઈટ છે જે મિનિસ્ટરી ઓફ હોમ અફેર્સ સંભાળે છે. જે શહીદો ના પરિવારને મદદરૂપ થવા કોઈપણ વ્યક્તિ દાન કરી શકે તેના માટે બનાવવામાં આવી છે.

આ વેબસાઇટ શરૂ કરવામાં આવી ત્યારે તેમાં દરેક શહીદ થયેલા જવાન ના ફોટા ને મૂકવામાં આવ્યા હતા, આ ફોટા પર ક્લિક કરીને તમારા ઈચ્છા પ્રમાણે રાશિ આપવાથી તે જવાનના પરિવારને મદદ કરી શકાય છે. અને જ્યારે કોઈ પણ જવાન ને 15 લાખ સુધીનું દાન મળે ત્યારે એ જવાન નો ફોટો વેબસાઈટમાંથી રદ થાય છે.

તમે કદાચ ભારત કે વીર વેબસાઈટ વિશે સાંભળ્યું હશે. આ વેબસાઈટ શહીદ થયેલા જવાનો ના પરિવાર ને કન્ટ્રીબ્યુશન આપવા માટે જ બનાવવામાં આવી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts