“ચરિત્રહીન” – દરેક સ્ત્રી અને પુરુષ બે મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો

આ વાત ખરેખર દરેક સ્ત્રી અને પુરુષ એ વાંચવા જેવી છે, અને દરેક લોકો જોડે શેર કરવા જેવી છે. અને આથી જ આ વાર્તા અહીં શેર કરી રહ્યા છીએ. છેલ્લે સુધી વાંચજો અને દરેક લોકો જોડે શેર કરજો એવી નમ્ર વિનંતી છે.

સંન્યાસ લીધા પછી ગૌતમબુદ્ધ એ અને ક્ષેત્રો ની યાત્રા કરી હતી. એક વખત તેઓ એક ગામડામાં ગયા હતા, જ્યાં એક એવો પ્રસંગ બની ગયો. જે આજે પણ ઘણા લોકોને બોધ આપતો રહ્યો છે.

ચાલો જાણીએ એ પ્રસંગ વિશે, એવું તે શું થયું કે એક નાનકડા ગામડામાં બનેલી આ ઘટના આટલી બધી પ્રખ્યાત થઈ ગઈ.

તેઓ ગામડામાં ગયા ત્યારે તેની પાસે એક સ્ત્રી આવી અને તેને કહ્યું કે તમે તો કોઈ રાજકુમાર લાગો છો. શું હું જાણી શકું કે આ યુવાવસ્થામાં તમે ગેરુવા વસ્ત્રો પહેરવાનું શું કારણ છે? આથી બુદ્ધે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે ત્રણ પ્રશ્નોના જવાબ શોધવા માટે તેઓએ સંન્યાસ લીધો છે.

આથી સ્ત્રી એ પૂછ્યું કે એ ક્યા 3 સવાલ છે?

બુદ્ધે કહ્યું કે આપણું આ શરીર જે અત્યારે યુવાન અને આકર્ષક છે. તે જલ્દી જ વૃદ્ધ થઈ જશે અને પછી બીમાર પડી જશે તેમજ અંતમાં મૃત્યુના મુખમાં ચાલી જશે. મારે વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુનું કારણ નુ જ્ઞાન પ્રાપ્ત કરવું છે.

આથી બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને તે સ્ત્રી એ તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. અને ખૂબ જ ઝડપથી આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ, દરેક ગ્રામજનો અંદરો અંદર ઘણી વાતો ચિતો કરવા લાગ્યા. અને પછી એક નિર્ણય લીધો, તેઓએ બધા એકસાથે ભેગા થઈને બુદ્ધ પાસે ગયા અને આગ્રહ કર્યો કે તેઓ તે સ્ત્રી પર ભોજન કરવા માટે ન જાય, કારણકે તે સ્ત્રી ચરિત્રહીન છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts