એક વ્યક્તિએ આર્થિક પરિસ્થિતી સુધારવા ભગવાનની પૂજા કરી, એટલે પછી તેને મંદિરમાંથી મૂર્તિ કાઢીને જે કર્યું…

અને ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછ્યું કે આટલા સમય થી પૂજા કરતો હતો ત્યારે તમે આવ્યા નહિ. અને હવે આવ્યા? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ જવાબ આપ્યો કે આટલા સમય થી તું મને એક મૂર્તિ જ સમજી રહ્યો હતો. અને આજે તેને એ વાત નો અહેસાસ થયો કે હું બીજા ભગવાન ને ધૂપ અગરબત્તી કરું છું.

તેની સુગંધ મને ના મેળવી જોઈએ એટલે તું મને હવે મૂર્તિ માંથી ભગવાન સમજવા લાગ્યો. એટલે મારે તને આશીર્વાદ આપવા માટે આવવું પડ્યું. જો તે મારી પહેલાજ આટલી શ્રદ્ધા થી પૂજા કરવામાં આવી હોય તો તારી બધી તકલીફ દૂર થઇ ગઈ હોય. પણ કઈ વાંધો નહિ.

હવે તું પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા થી ગમે તે ભગવાન ની પૂજા કરજે તારા કામ કોઈ દિવસ અટકશે નહીં.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts