જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું કરે છે કે લોટ બનાવીને રાખી દે છે અને જ્યારે રોટલી ખાવી હોય ત્યારે લોટ બનાવવાની ઝંઝટ ન રહે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ટેવ તમારા શરીર માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે.

તમને એ સાંભળીને આશ્ચર્ય થયું હશે કે ફ્રિઝમાં રાખેલો લોટ કઈ રીતે તમારો દુશ્મન હોઈ શકે કારણકે આપણને બધાને આરટીઓ વર્ષોથી છે. જ્યારે પણ લોટ વધે તો આપણે તેને ફ્રિજમાં રાખી દઈએ છીએ જેથી એ ખરાબ થતો નથી અને આપણે રાત્રે રોટલી બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ લોટ બાંધ્યા પછી એક કલાકની અંદર રોટલી બનાવવામાં તેનો ઉપયોગ થઈ જવો જોઇએ. એટલા માટે કારણ કે બાંધેલા લોટ માં થોડા સમય પછી ઘણા બધા રાસાયણિક બદલાવો થવા માંડે છે જે શરીર માટે ખૂબ હાનિકારક છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!