ઘરના મંદિરમાં ભૂલથી પણ નહીં રાખતા આ 4 દેવતાઓની મૂર્તિઓ

આપણે લગભગ બધા લોકો નાનપણથી જ આપણા ધર્મ અનુસાર પૂજા પાઠ કરતા હોઈએ છીએ, અને લગભગ દરેક લોકોના ઘરમાં ભગવાનની પૂજા કરવા માટે પૂજાનું સ્થાન જરૂર હોય છે અથવા મંદિર પણ હોય છે.

જણાવી દઈએ કે પૂજા પાઠ કરવા માટે શાસ્ત્રોમાં ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સુખ,શાંતિ અને સફળતા મળે છે. અને એટલું જ નહીં પૂજા-પાઠ કરવાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે તેમજ શુદ્ધ રહે છે. આ પ્રક્રિયા આજકાલની નથી વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પ્રક્રિયા છે. પરંતુ પૂજા પણ ત્યારે જ સફળ થાય છે જ્યારે તેને નિયમ અનુસાર અને વિધિ પૂર્વક કરવામાં આવે અને જો આમ ન કરવામાં આવે તો વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડી શકે છે.

જો તમે પણ પૂજા કરતા હોય તો આજે આ માહિતી ખૂબ જ અગત્યની છે જે અમે તમને આપવા જઈ રહ્યા છીએ. આપણા ઘરમાં આવેલા મંદિરમાં આ 4 દેવી-દેવતાઓની મૂર્તિઓને ન રાખવામાં ભલાઈ છે એવું માનવામાં આવે છે કારણ કે જો આ મૂર્તિઓ રાખવામાં આવે તો ઘરમાં અનહોની અથવા ઝગડા ની સ્થિતિ અશાંતિ અથવા ગૃહ કલેશ જેવું થાય છે.

નટરાજ ભગવાન શિવનું એક રુદ્ર સ્વરૂપ છે. જણાવી દઈએ કે આ મૂર્તિ ખૂબ જ આકર્ષક હોય છે પરંતુ એવું માનવામાં આવે છે કે આ મૂર્તિને ઘરમાં રાખવું તે અશુભ છે. કારણકે સામાન્ય માણસમાં એટલી શક્તિ નથી હોતી કે તે ભોળાનાથ ના ક્રોધને સહન કરી શકે… એટલા માટે ભૂલથી પણ ભગવાન નટરાજની મૂર્તિ આપણા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ અને તેઓની પૂજા બહાર જ કરવી જોઈએ. ઘરમાં આ મૂર્તિને રાખવાથી ઘરના દરેક સભ્યો ક્રોધિત થઈ જાય છે એવું પણ માનવામાં આવે છે જેના કારણે ઝઘડા પણ થઈ શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts