જોરૂના ગુલામ હોય છે આ અક્ષર ના નામવાળા પતિઓ

લગ્ન એ એવી વસ્તુ છે કે મોટાભાગના લોકોનું જીવન લગ્ન પછી બદલી જાય છે. અને દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે લગ્ન બાદ તેનું જીવન તેના પતિને સમર્પિત રહે, અને તે એવું પણ ઈચ્છે છે કે પતિ તેની દરેક વાત માને! જ્યારે અમુક સ્ત્રીઓ પોતાના પતિને ગમે તેમ કરીને પોતાની વાત મનાવવા મજબૂર કરી દે છે તો ઘણા પતિ પત્નીની દરેક ઈચ્છાને પૂરી કરતા હોય છે. અને આને મજાક તરીકે લોકો જોરૂના ગુલામ પણ કહેતા હોય છે. આજે અમે એવા નામ વાળા પતિઓ વિશે જણાવવાના છીએ જે કહેવાય છે કે જોરૂના ગુલામ હોય છે.

A નામ વાળા પતિ પોતાની પત્નીને સારી રીતે રાખવા માંગતા હોય છે. આથી તે પોતાના પત્નીની બધી ઈચ્છાઓ પૂરી કરે છે, દરેક બાબતો માને છે. તેમજ આવા લોકોને તેની પત્નીની સેવા કરવાનું ખૂબ પસંદ હોય છે. અને તે પત્નીને ક્યારેય તકલીફ પહોંચાડવા માગતા હોતા નથી. તેનો વધુ કાળજી થી ભરેલો સ્વભાવ તેને ગુલામ બનાવી દે છે.

જિદ્દી સ્વભાવ હોવા છતાં K અક્ષર વાળા લોકો તેની પત્નીના કંટ્રોલમાં રહેતા હોય છે, અને તે તેની પત્ની માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. લગ્ન પહેલા કદાચ આ નામ ના પુરુષો ઘણો રોબ જમાવતા હોય છે પરંતુ લગ્ન પછી તેનું બિહેવિયર એટલે કે તેનો સ્વભાવ જડમૂળથી બદલી જાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts