લગ્નમાં અચાનક જ વરરાજો વહુ ને પગે લાગ્યો, એક વડીલે તેને પૂછ્યું કેમ? તો વરરાજાએ એવો જવાબ આપ્યો કે ત્યાં હાજર રહેલા બધા લોકો…

લગ્નની વિધિ શરૂ થવામાં બસ હવે થોડા જ સમયની વાર હતી. વરરાજા અને દુલ્હન બંને તૈયાર થઈ ચૂક્યા હતા. લગ્ન નક્કી થયાં અને લગભગ આઠ મહિના જેવો સમય થઈ ચૂક્યો હતો.

વરરાજાને દુલ્હન બન્ને એકદમ ખુશ હતા. એ બંનેના પ્રેમ લગ્ન થવાના હતા અને બંનેના પરિવાર તરફથી રાજીખુશીથી મંજુરી પણ મળી ગઈ હોવાથી તેઓ બંને ખુશ હતા. 8 મહિના પહેલા સગાઈ કરી હતી અને આજે લગ્ન થવાના હતા.

બંને એકબીજાને વર્ષોથી ઓળખતા હતા કોલેજમાં સાથે ભણતા હતા ત્યારે જ એકબીજા વચ્ચે દોસ્તી થઈ હતી અને સમય જતાં આ દોસ્તી ગાઢ પ્રેમમાં બદલાઈ ગઈ હતી.

લગ્નની તૈયારીઓ પણ બંને એ સાથે વિચારીને જ કરી હતી. કયા પ્રસંગ ઉપર શું પહેરવું? કયો ડ્રેસ કોડ રાખવો વગેરે બધું યુગલ એ સાથે મળીને જ નક્કી કર્યું હતું…

વિધિ નો સમય થઈ ચૂક્યો હોવાથી વરરાજો અને દુલ્હન બંને સજીને એકબીજાની સમક્ષ ઊભા રહી ગયા હતા. વરમાળા પહેરાવવાની જ રાહ જોવાઇ રહી હતી…

બંને એ એકબીજાને વરમાળા પહેરાવી એટલે બધા લોકો તાળીઓ પાડવા લાગ્યા. પરંતુ, અચાનક જ વરરાજો નીચે નમીને વહુ ને પગે લાગ્યો. ત્યાં હાજર રહેલા બધા લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts