એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારી પાસે રાજાએ કંઈક માંગ્યું, ભિખારીએ પોતાની પાસે રહેલી થેલી માં હાથ નાખ્યો તો…

એક ભિખારીની આ સ્ટોરી છે, એ ભિખારી દરરોજ સવારે ભીખ માગવા નીકળતો અને ભીખમાં જે મળે તે તેની પાસે રાખેલા એક થેલામાં નાખતો. અને દિવસ પૂરો થાય એટલે ફરી પાછો પોતાની એક નક્કી કરેલી જગ્યાએ પાછો ફરી તેની થેલી સાઈડમાં રાખી થેલીનું ઓશીકુ બનાવી ત્યાં જ સૂઈ જતો. એક દિવસની વાત છે એ ભિખારી સવારે…

8 ડિસેમ્બર 2020 નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

8 ડિસેમ્બર 2020 નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આજે વર્ષ 2020 ના અંતિમ મહિના ડિસેમ્બર નો આઠમો દિવસ છે. આજે મંગળવાર છે, જ્યોતિષશાસ્ત્રમાં મંગળને દેવતાઓના સેનાપતિ એટલે કે દેવ સેનાપતિ માનવામાં આવે છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે આવો જાણીએ રાશિફળ દ્વારા મેષ રાશિના લોકો માટે આજના દિવસે વધુ પડતી મહેનત કરવી પડી શકે છે. આજના દિવસ દરમ્યાન વ્યસ્તતા રહેવાથી થાક અથવા…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

શું તમારા જીવનમાં ખુબ જ સમસ્યાઓ છે? તો 4 મિનિટનો સમય કાઢી આ અચૂક વાંચી લેજો, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ…

માણસ તેની જિંદગીમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતો જ હોય છે. એ પછી એકદમ સામાન્ય માણસ હોય કે પછી કરોડપતિ માણસ પરંતુ દરેક માણસના જીવનમાં એને અનુરૂપ મુશ્કેલીઓ આવતી જ રહે છે. ઘણી વખત આપણે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ મારા જીવનમાં જ કેમ આવે છે? અંતે એવું પણ વિચારીએ છીએ કે બધી મુશ્કેલીઓ…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

જો બાળકોને ખૂબ જ લાડકોડથી ઉછેરો છો તો આવું પણ બની શકે, દરેક માતા-પિતા સુધી આ સ્ટોરીને પહોંચાડજો…

માતા-પિતા તેના બાળકને દુનિયાની બધી ખુશીઓ આપવા માંગતા હોય છે એ વાત સંપૂર્ણ સત્ય છે. અને બાળક તરીકે આપણે પણ નાનપણમાં ઘણી વસ્તુઓ લેવાની માંગણી કરી હોય તો માતા-પિતા તે લઈ આપતા હોય છે. અને એવી જ રીતે કોઈપણ બાળક ને તેના માતા-પિતા દુનિયાની બધીજ ખુશીઓ આપવા માંગે છે કારણ કે માતા-પિતા માટે તેનું બાળક…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

રસોઈયાએ આવીને કહ્યું પુલાવમાં કાંકરો છે, પછી બધા લોકો નું વર્તન જોઈને તમે પણ…

એક વખત ની આ વાત છે, ઘરમાં એક નાનકડો પ્રસંગ હોવાથી દરેક લોકો પ્રસંગ ને માણી રહ્યા હતા. ખાસ મહેમાન હાજર નહોતા પરંતુ લગભગ ૫૦ જેટલા લોકો ભેગા થયા હતા, ભોજનમાં ખુબ જ સુંદર વાનગી બનાવવામાં આવી હતી. જોકે ભોજન હજુ બની રહ્યું હતું, પરંતુ લોકો જમવા ને લઈને ખુબ જ ઉત્સાહિત હતા કારણકે ભોજન…

આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો

આવા ઘરમાં નથી આવતા માતા લક્ષ્મી, દિવાળી ઉપર આ વસ્તુઓને ઘરથી દૂર રાખો

હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારો જેની ગણના થાય છે એ તહેવાર એટલે દિવાળી. દિવાળી નું મહત્વ ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં રહેતા ભારતીયોમાં જોવા મળે છે. તેમજ ભારત સિવાય અન્ય દેશોમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બર એટલે કે શનિવારના રોજ ઉજવવામાં આવશે. અને દિવાળી નું આ પર્વ…

499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

499 વર્ષ પછી દિવાળી ઉપર ફરી પાછો બની રહ્યો છે આ સંયોગ, આ પાંચ રાશિના લોકોની જિંદગી બદલાઈ જશે

હિન્દુ ધર્મના અનેક તહેવારો ના વિશેષ મહત્વ છે. દરેક તહેવાર પોતાની રીતે ખાસ તહેવાર છે. પરંતુ દિવાળી એવો તહેવાર છે જે હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારોમાં સામેલ પણ થાય છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં પણ આવે છે. આ વર્ષે 14 તારીખે એટલે કે શનિવારે દિવાળી મનાવવામાં આવશે. દિવાળીનું આ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ…

શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું

શિયાળામાં આ 4 ફળોનું સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે શુગર લેવલ, ડાયાબિટીસના દર્દીઓએ અચૂક વાંચવું

અત્યારના સમયમાં ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે. અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે….

જીવનમાં સફળ થવું હોય તો ત્રણ મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો…

જીવનમાં સફળ થવું હોય તો ત્રણ મિનીટનો સમય કાઢી આ વાંચી લેજો…

ઘણા લોકો 22 વર્ષની ઉંમરમાં ભણતર પૂરું કરીને નોકરીની તલાશમાં હોય છે, પરંતુ એ લોકોને ઘણા વર્ષો સુધી સારી નોકરી નથી મળતી. તો ઘણા લોકો 25 વર્ષની ઉંમરમાં સારી કંપનીના સીઈઓ પણ બની જતા હોય છે. અને 50 વર્ષની ઉંમરે જ આપણને ખબર પડે છે તેઓનું અવસાન થઈ ગયું. જ્યારે ઘણા લોકો ખુબ જ મોટી…

સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…

સાસુની ગેરહાજરીમાં વહુએ પતિને કહ્યું, મમ્મીને આટલા મોટા ફ્લેટની શું જરુર છે, આ ફ્લેટ વેંચી નાખો… તો પતિએ પત્નીને જવાબમાં કહ્યું…

કંચનબેન પોતાના ત્રણ બેડરૂમ વાળા આલિશાન ફ્લેટ માં એકલા જ રહેતા હતા. તેઓને સંતાનમાં બે દિકરા હતા. મોટો દીકરો રાકેશને નોકરી હોવાથી બીજા શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજી ભણી રહ્યો હતો એટલે તે હોસ્ટેલમાં રહેતો હતો. મોટા દીકરા ના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા. દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા…