ભાઈ, પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે. રવિવાર નો દિવસ છે આથી કંઈ પણ ચાલશે નહીં તમારે બધાને આવવાનું છે. નાનાભાઈ મૌલિક એ મોટાભાઈ અમિતને મોબાઇલ પર વાત કરતાં જણાવ્યું….
નણંદ એ પોતાની ભાભી ને ફોન કરીને પૂછ્યું ભાભી મેં રાખડી મોકલી હતી તે શું તમને લોકોને મળી ગઈ ? ભાભી એ ફોનમાં જવાબ આપ્યો કે ના દીદી હજી સુધી…
જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા પછી, સંસદમાં લદ્દાખના સાંસદ જમ્યાંગ સેરીંગ નમગ્યાલ એ પોતાનું દમદાર ભાષણ આપીને આ બિલનો વિરોધ કરવાવાળા લોકો ની બોલતી બંધ કરી દીધી હતી. અને આ…
કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી એ દેશને પ્રથમ વખત સંબોધન કરી રહ્યા છે તેનું લાઈવ પ્રસારણ તમે આ લેખમાં જોઈ શકો છો. જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા પછી પીએમ પહેલી…
છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી ઘણા લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એવી જ રીતના સંસદમાં પણ આ બીલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ 370 કલમ હટાવ્યા…
મંગળવારે સાંજે સુષ્મા સ્વરાજને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યાર પછી મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. જાણવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ અટેક આવવાને કારણે થયું હતું….
જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 હટાવી લીધા પછી પાકિસ્તાન જાણે ધુંઆપુંઆ થઇ રહ્યું છે, ગભરાઈ ગયેલા પાકિસ્તાને હવે નિર્ણયો લેવાનું ચાલુ કર્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક કર્યા પછી પાકિસ્તાને નિર્ણય લઇને…
ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું નિધન ગઈ કાલે મોડી રાત્રે થયું હતું, જેના કારણે આખા દેશમાં શોકની લહેર વ્યાપી ગઇ છે. જે રીતે આખો દેશ શોક માં છે, એવી…
સુષ્મા સ્વરાજ કે જેઓ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા તેઓનું ગઇકાલે મોડી રાતે 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેના નિદાન થયા બાદ…
67 વર્ષની ઉંમરે ગઈકાલે દિલ્હીમાં ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુષ્મા સ્વરાજ નું નિધન થયું હતું. ગઈકાલે મોડી રાત્રે આ સમાચાર સામે આવ્યા હતા, ત્યાર પછી પ્રધાનમંત્રી…