નાની આંગળીના આ ત્રણ હિસ્સાઓ ખોલે છે તમારા ગુપ્ત સીકરેટ, વાંચો રહસ્યો!

નાની આંગળીના આ ત્રણ હિસ્સાઓ ખોલે છે તમારા ગુપ્ત સીકરેટ, વાંચો રહસ્યો!

જ્યોતિષશાસ્ત્રમાં માણસ ના હાથની રેખાઓ જોઈને તેના ભવિષ્ય વિશે જાણી શકાય છે. એવી જ રીતના શાસ્ત્રોમાં ઘણી વસ્તુઓ ને અંકિત કરવામાં આવી છે જે કઈ રીતે છે તે જોઈને વ્યક્તિ વિશે જાણી શકાય છે. જેમ કે શરીરના અમુક અંગો નો આકાર અને કલર કેવો છે તે પ્રમાણમાં તે વ્યક્તિ કેવા હોય છે તે જાણી શકાય…

સપના માં જો સાંપ દેખાઈ તો એ સામાન્ય નથી, જાણો એનો મતલબ

સપના માં જો સાંપ દેખાઈ તો એ સામાન્ય નથી, જાણો એનો મતલબ

સપના એ એક એવી વસ્તુ છે જે માણસની સમજની બહાર છે. કારણકે સપના શુ કામ આવે છે, નીંદર શુ કામ આવે છે, સપનામાં અમુક વસ્તુઓ જ કેમ દેખાય છે, તે આજ સુધી કોઈ સચોટ રીતે જવાબ આપી શક્યું નથી. અને દરેકના જવાબમાં ફેરફાર હોય છે. વિજ્ઞાન સપના વિશે કંઈક કહે છે તો વિશેષજ્ઞો પણ સપના…

ચાણક્ય નીતિ: આવા 4 લોકો સાથે રહેવું મૃત્યુ સાથે રહેવા જેવુ છે, જાણો

ચાણક્ય નીતિ: આવા 4 લોકો સાથે રહેવું મૃત્યુ સાથે રહેવા જેવુ છે, જાણો

ઘણી વખત આપણે ચાણક્યનીતિ સાંભળતા અથવા વાંચતા હોઈએ છીએ, એમાં ઘણી વખત માણસને એવું જાણવા મળતું હોય છે જે આ જિંદગી એ આપણને ક્યારેય શીખવ્યું હોતું નથી. આથી ચાણક્યનીતિ ની કોઈ વાત કરતું હોય અથવા તેના વિશે બને તેટલી જાણકારી રાખવી જોઈએ જેથી આપણે જિંદગીમાં સફળતા ની વધુ નજીક આવી શકીએ. ચાણકય એ પોતાની નીતિઓમાં…

આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા
|

આ 3 રાશિના લોકો પહેરે કાળા કપડા, તો કોઈ નહી રોકી શકે અમીર બનતા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિફળ માં રહેલી બધી રાશિઓ માટે અમુક વસ્તુ અશુભ મનાય છે તો અમુક વસ્તુઓ અશુભ મનાય છે. જેમ કે દરેકમાં રાશિ માટે અલગ અલગ રંગ શુભ માનવામાં આવે છે. અને શુભ રંગ ના કારણે જ રાશીઓ પર અને નક્ષત્રોનો પ્રભાવ પડતો હોય છે. જો તમે જ્યોતિષશાસ્ત્ર વિશે થોડું જાણતા હોવ તો તમને ખબર…

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ
|

મીઠાના આ પાંચ ટોટકા કરવાથી જીવનમાં આવે છે ઘણા બદલાવ

ઘણા લોકો જ્યોતિષ શાસ્ત્રમાં માને છે તો ઘણા લોકો નથી માનતા હતા, પરંતુ હકીકતમાં તો આ બધી વસ્તુ મનુષ્યની સમજની બહાર છે. કારણકે આપણે આની ઊંડાણમાં જેટલું જાણી એટલું ઓછું પડે છે. આજે આપણે જ્યોતિષશાસ્ત્ર વિષે થોડી વાતો કરવાના છીએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે દરેક રાશિઓના સમય પ્રમાણે તેઓના સ્વભાવ પરિસ્થિતિ અને જીવન પર અસર કરે છે….

માત્ર 10000 રન જ નહીં પરંતુ, આ 10 રેકોર્ડ તોડ્યા વિરાટ કોહલીએ

માત્ર 10000 રન જ નહીં પરંતુ, આ 10 રેકોર્ડ તોડ્યા વિરાટ કોહલીએ

વિશાખાપટ્ટનમ બીજા વન-ડેમાં કોહલીએ તોફાની બાજી રમીને દરેકને પોતાની તાકાત દેખાડી દીધી, અને માત્ર 129 બોલમાં 157 રન બનાવ્યા, સાથે ૧૩ ચોકા અને ૪ છક્કા પણ માર્યા. આથી એના નામે દસ હજાર રન બનાવવાનો વિક્રમ નોંધાયો, પરંતુ તેને માત્ર દસ હજાર રન કર્યા એટલે નહીં પરંતુ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10000 રન કર્યા…

પોતાના લગ્નની વાતને લઈને દરેક છોકરી આ બહાના જણાવતી હોય છે

પોતાના લગ્નની વાતને લઈને દરેક છોકરી આ બહાના જણાવતી હોય છે

કોઈ પણ માતા-પિતા પોતાના દીકરી ના લગ્નને લઈને કાયમ ચિંતામાં રહેતા હોય છે, જેમ જેમ દીકરી મોટી થતી જાય તેમ તેમ તેને દીકરી વિશે ચિંતા થવા લાગે છે સાથે સાથે દીકરી જવાની હોય તેનું દુઃખ પણ થાય છે. માતા પિતા દીકરી નું લગ્નજીવન સફળ થાય તેમજ દીકરીને સારું ઘર મળે તે માટે અમુક ઉંમરની થાય…

રાત્રે સુતા પહેલા પીઓ ગોળ સાથે દૂધ, પછી જુઓ કમાલ

રાત્રે સુતા પહેલા પીઓ ગોળ સાથે દૂધ, પછી જુઓ કમાલ

આપણામાંથી મોટા ભાગના લોકો કાયમ ધંધા નોકરી વગેરેમાં વ્યસ્ત રહેવાવાળા લોકો હશે, કારણ કે આજના જમાનામાં આપણા માટે એટલા વ્યસ્ત શિડ્યૂઅલ થઈ ગયા છે કે આપણે ક્યારેક ક્યારેક જમવા માટે તો ક્યારેક પરિવારને પણ સમય આપી શકતા નથી,એવામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ આપણા માટે કઠિન કાર્ય બની જાય છે. અને પરિણામરૂપે ઘણી વખત આપણે રોગનો…

આપણે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા? જાણો કેમ સુવુ જોઈએ

આપણે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા? જાણો કેમ સુવુ જોઈએ

નિંદ્રા નું જીંદગીમાં ઘણું મહત્વ છે, માત્ર આરામ કરવા જ નહીં પરંતુ નિંદર એ દરેક લોકો માટે જરુરી છે. તો નીંદર બગડે તો સ્વાસ્થ્ય બગડે તેઓ પણ ઘણા ડોક્ટર કહેતા હોય છે, અને પૂરતી નીંદર ન આવતી હોય અથવા અધૂરી નીંદર થતી હોય તેમજ નિંદ્રા ને કારણે બીજો સ્ટ્રેસ પણ રહેતો હોય તો આ શરીર…

મોટી સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરે છે આ નાની વસ્તુ

મોટી સમસ્યાઓને ચપટી વગાડતા દૂર કરે છે આ નાની વસ્તુ

કાળા મરીનો ઉપયોગ આપણામાંથી દરેક લોકો મસાલામાં કરતા હશે. કારણ કે આનો ઉપયોગ કરવાથી ખાવાનું સ્વાદિષ્ટ બને છે પરંતુ સાથે સાથે અને સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ મળે છે. અને આનાથી ઘણી સમસ્યાઓને દુર કરી શકાય છે. આને તીખા પણ કહેવામાં આવે છે, જેનું ચપટી માત્રામાં સેવન કરવામાં આવે તો પણ ઘણી બીમારીઓ દુર થાય છે….