બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ
|

બીજા નોરતે ગુરૂ બદલશે પોતાનું સ્થાન, જાણો તમારી રાશી પર પ્રભાવ

ગુરુ નું રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. આજે બીજા નોરતા પર ૧૧ ઓક્ટોબરના રોજ સાંજે ગુરુ પોતાની જગ્યા બદલાવશે, તુલા રાશિ છોડીને વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. એક વર્ષથી ગુરુ તુલા રાશિમાં સ્થિત છે. વૃશ્ચિક એક ગુરુ ના મિત્ર મંગળની રાશિ છે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ને અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે અને તેની દૃષ્ટિને ઘણું…

કેસર વીશે આ જાણી ગયા તો તમે પણ ખાવાનું ચાલુ કરી નાખશો! 😱

કેસર વીશે આ જાણી ગયા તો તમે પણ ખાવાનું ચાલુ કરી નાખશો! 😱

કેસર વિશેની પહેલા પણ જણાવી ચૂક્યા છીએ, આ સિવાય કેસરના શું ફાયદા છે શું મહત્વ છે તેના વિશે આજે વિગતવાર વાત કરવાના છીએ. જણાવી દઈએ કે કેસરમાં ઘણા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેવા કે ફોલિક એસિડ કેલ્શિયમ આયન મેગ્નેશિયમ વગેરે… આ સિવાય પણ ઘણા તત્વો…

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી
|

આ નવરાત્રીમાં પહેલીવાર આ ત્રણ રાશિઓ ની કુંડલી માં બની રહ્યો છે રાજયોગ, ઈચ્છાઓ થશે પુરી

આવતીકાલથી શુભ પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમારા તરફથી તમને બધાને નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છાઓ, માતાજીની આરાધના કરવાના આ તહેવારનું અલગ જ મહત્વ છે, આ તહેવાર નું મહત્વ શું છે અને આ તહેવાર પાછળ નો ઇતિહાસ શું છે એ પણ અમે એક લેખમાં જણાવીશું પરંતુ આજે આપણે થોડા ઓફબીટ વાત કરવાના છીએ….

જો તમે પણ છાલ સહિત સફરજન ખાઓ છો તો આ વાંચી લો

જો તમે પણ છાલ સહિત સફરજન ખાઓ છો તો આ વાંચી લો

સફરજન ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે લગભગ આપણે બધા જાણતા હોઈએ છીએ. કારણ કે નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે “an apple a day keeps doctor away” એટલે કે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓથી દુર રહી શકાય. બધા લોકોની સફરજન ખાવાની રીત અલગ અલગ હોય છે. અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા…

આ તસવીર ની હકીકત જાણીને દંગ રહી જશો

આ તસવીર ની હકીકત જાણીને દંગ રહી જશો

આપણી વાત કરીએ તો ઘણી વખત આપણે વોટ્સએપમાં મેસેજ આવતા હોઈ છે કે જે આપણને ખૂબ પ્રેરણાદાયી લાગતા હોવાથી આપણે તેને આગળ ફોરવર્ડ કરી દઈએ છીએ. પરંતુ જણાવી દઈએ કે અમુક મેસેજ સાચા હોય છે તો અમુક મેસેજ હકીકતમાં ફેક એટલે કે ખોટા હોય છે. હાલની જ વાત કરીએ તો થોડા દિવસો પહેલા એક તસવીર…

કમર ના દુખાવા થી છુટકારો મેળવો પ્રાકૃતિક રૂપથી

કમર ના દુખાવા થી છુટકારો મેળવો પ્રાકૃતિક રૂપથી

ઘણા લોકોને કમર દુખાવાની સમસ્યા રહેતી હોય છે. આવા લોકો ઘણા ઉપાય કરતા હોય છે પરંતુ ઘણી વખત તેઓ ને દુખાવો કાયમ રહે છે. અને આના કારણે રોજિંદી જિંદગીમાં પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ આજે અમે એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે બેક પેન એટલે કે કમરના નીચલા ભાગમાં થતા દુખાવાને રાહત…

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે
|

રવિવારે કરો રોટલી-ગોળનો આ એક નાનો ઉપાય, ઘરમાં સમૃદ્ધિ આવશે

આ ધરતી ઉપર કોઈ પણ એવો માણસ નહીં હોય જેને કંઈ ઈચ્છા ન હોય. દરેક માણસની વાત કરીએ તો આપણે માત્ર સંપત્તિની જ વાત નથી કરતા કે વસ્તુ ની વાત નથી કરતા પણ દરેક દ્રષ્ટિએ કોઈને કોઈ ઈચ્છા દરેક માણસને થતી હોય છે. અને અમુક ઇચ્છાઓ સામાન્ય માણસને સામાન્યપણે જોવા મળે છે જેમ કે પોતાનું…

અંદરથી આંતરડાની સફાઈ કરી દેશે, અને બીજા પણ છે આવા ફાયદાઓ

અંદરથી આંતરડાની સફાઈ કરી દેશે, અને બીજા પણ છે આવા ફાયદાઓ

પેટ શરીરની એવી વસ્તુ છે, જેમાં કંઈ પણ ખામી સર્જાય તો તેની આખા શરીરમાં અસર પડે છે. જેમકે પેટમાં જ્યારે પેટ ચોખ્ખું ન આવે ત્યારે ઘણી વખત પેટ દુઃખે છે, આ સિવાય માણસને માનસિક શાંતિ મળતી નથી. પેટના રોગ થાય ત્યારે આખું શરીર જાણે દુખતુ હોય એવું મહેસુસ થાય છે. અને આપણા કાર્યમાં મન જ…

સાઈટીકા અને ગઠિયા નો છે રામબાણ ઈલાજ આ વસ્તુ

સાઈટીકા અને ગઠિયા નો છે રામબાણ ઈલાજ આ વસ્તુ

આપણે ત્યાં પારિજાતના છોડ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ તે છોડ એટલા મોટા નથી હોતા. તેઓ પ્રમાણમાં નાના હોય છે. આ સિવાય તેના ફૂલ ની વાત કરીએ તો તે ઘણા સુગંધિત હોય છે. તમને ક્યારેક પારિજાતની સુગંધ દુરથી આવે તો પણ ફ્રેશ ફીલ થાય છે. અને જેઓને આની સુગંધ ગમતી હોય તેઓનું મન પ્રસન્ન…

શું તમે પણ ડ્રાયફ્રુટ્સ નું આ રીતે સેવન કરી રહ્યા છો? તો તેના કોઈ ફાયદા નથી
|

શું તમે પણ ડ્રાયફ્રુટ્સ નું આ રીતે સેવન કરી રહ્યા છો? તો તેના કોઈ ફાયદા નથી

ઘણી વખત આપણે ઘરેલૂ નુસખાઓ અજમાવતા હોઈએ છીએ, પરંતુ સાચી ખબર ન હોવાને કારણે આપણે ઘણી વખત અજાણતામાં એવું કરી બેસીએ છીએ જેનો કોઈ આપણને ફાયદો મળતો નથી. પરંતુ આજે અમે જણાવવાના છીએ કે ડ્રાયફૂટ્સ અને કેવી રીતે ખાવા જોઈએ જેનાથી તેનો ભરપૂર ફાયદો મળી શકે. બદામ વિશે આની પહેલા પણ લખ્યું છે કે બદામને…