મામુલી ઈલેક્ટ્રીશીયન ના છોકરા ને મળી 70 લાખ ની નોકરી ની ઓફર

સફળતા અને નિષ્ફળતા એ બંને એક એવી વસ્તુ છે કે જે આપણા હાથમાં નથી પરંતુ તેના માટે મહેનત કરવું તે આપણા હાથમાં છે. ઘણા લોકો નિષ્ફળતા મળતી હોવાથી પ્રયત્નો કરવાના…

જીવ લઈ શકે છે ફ્રિઝમાં રાખેલો લોટ, જાણો શું કામ

આપણા બધાના ઘરમાં રોટલી ને શાક ખવાતું જ હશે. જ્યાં સુધી રોટલી ની વાત કરીએ તો લગભગ બધા ને ગરમ રોટલી ખાવી પસંદ હોય છે આથી ઘણી વખત મહિલાઓ એવું…

લગ્ન પછી કેમ વધી જાય છે સ્ત્રીઓનું વજન? આ છે કારણો

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ…

સંઘર્ષ ~ કિંજલ સંઘવી

જેમને કોઈપણ શારિરીક તકલીફ હોય છે એમનો સંઘર્ષ નાનપણથી જ ચાલુ થઈ જાય છે સ્કૂલમાં એકલતાનો અનુભવ ને ભુલીને હિંમત રાખીને સ્કૂલમાં જઈને ભણવાનું કોલેજ માં તકલીફની હાંસી ઉડાડવાવાળા ને…

સ્વર્ગ અને નરક માં શું ફેર છે? આ વાંચી લો એટલે સમજાય જશે

એક વખત એક ઘરડા માજી મૃત્યુ પામ્યા, તેથી યમરાજ તેને લેવા આવ્યા. માજીએ યમરાજને પૂછ્યું કે તમે મને સ્વર્ગ લઈ જશો કે નરકમાં? યમરાજે જવાબ આપ્યો કે બેમાંથી ક્યાંય પણ…

દૂધમાં માત્ર એક તુલસીનું પાન નાખીને આવા પાંચ અસાધ્ય રોગોનો નાશ કરી શકાય છે

આપણને બધાને દૂધના ફાયદા વિશે ખબર હશે. કદાચ કોઈ જ એવો હશે જે ના દુધ ના ફાયદા વિશે ખબર નહિ હોય, દૂધમાંથી કેલ્શિયમ મળી આવે છે જેના કારણે પણ દૂધ…

વરીયાળી ના પાણીના ઉપયોગ થી આ રીતે ઘટે છે વજન, અત્યારે જ જાણો

મેદસ્વિતા એ ખરેખર ગંભીર સમસ્યા છે, જેના કારણે ઘણી બધી બીમારીઓ થવાની શક્યતા રહે છે. જેમકે હોટલમાં દર્દની શક્યતા, વધારે પડતું બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને ન જાણે કેટ-કેટલી બીમારીઓ થવાની…

આ 10 સુવાક્યો વાંચીને જીવનમાં ઉતારજો

જીવનમાં પ્રેરણા લેવી જરુરી છે, જેમ વાહન માં પેટ્રોલ ની જરુર છે તેમ જ સુવાક્યો તેમજ પ્રેરણાદાયક સ્ટોરીઓ આપણને જીવંત રાખે છે! તો વાંચો આજના ૧૦ સુવાક્યો… 1. જિંદગી ટૂંકી…