પાકિસ્તાનનું ફાઈટર જેટ ભારતીય સીમામાં ઘૂસી ગયું, ઇન્ડિયન એર ફોર્સ પીછો કરીને ઉડાવી દીધું

ભૂલવા હુમલા પછી ભારતે જવાબી કાર્યવાહી માટે નોન મિલિટરી એકશન લઈને એર strike કરી હતી જેમાં આશરે સાડા ત્રણસો જેટલા આતંકવાદીઓને મારી નાખ્યા હતા. અને આ strike ના ભારતભરમાં વખાણ થયા હતા.

એટલું જ નહીં આતંકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પોને પણ ઉડાડી દેવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાએ આ ઓપરેશન ને 26 તારીખે સવારે 3.30 વાગ્યાની આસપાસ અંજામ આપ્યો હતો. અને આની ઓફિશિયલ રીતે જાણકારી વિદેશ સચિવ એ આપી હતી.

તેને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ભારતે એર strike કરીને બાલાકોટમાં ઘૂસીને તેના ટેરરિસ્ટ કેમ્પ વગેરેને નષ્ટ કર્યા હતા. અને આવું સફળ ઓપરેશન કર્યા પછી પાકિસ્તાનની હાલત ખરાબ થઇ ગઇ હતી. એક ઉપર એક મિટિંગ બોલાવતા ગયા હતા.

અને તેઓએ અંતે એવો પણ બફાટ કર્યો હતો કે અમે પણ આનો બદલો લેશું. અને હાલમાં પ્રાપ્ત સમાચાર અનુસાર પહેલા એવી ખબરો આવી હતી કે બે પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. અને પછી તેને ભગાડી દેવામાં આવ્યા હતા.

અને તાજેતરના સમાચાર અનુસાર આજે સવારે પાકિસ્તાનનું વિમાન F-16 ભારતની સીમામાં નવસેરા સેક્ટરમાં દાખલ થયું હતું, અને એ જ્યારે પરત ફરી રહ્યું હતું ત્યારે ભારતીય વાયુ સેનાએ જવાબી પ્રહારથી આ વિમાનને તોડી પાળ્યું હતું. અને અત્યાર સુધી મળેલી ખબરો અનુસાર વિમાનમાંથી પેરાશૂટ નો પ્રયોગ થતા જોવામાં આવ્યો છે. પરંતુ પાયલોટની સ્થિતિ શું છે તે અજાણ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts