PM: આતંકીઓએ ખૂબ મોટી ભૂલ કરી નાખી છે, હવે સજા ભોગવશે

તેઓએ ઉમેર્યું હતું કે તેઓ દેશને ભરોસો દેવા માંગે છે કે આ હુમલા પાછળ જે લોકો પણ જવાબદાર છે તેઓને તેની સજા અવશ્ય મળશે. આખી દુનિયામાં અલગ પડી ચૂકેલો આપણો પાડોશી દેશ જો એ સમજે છે કે આવી કોન્સ્પીરસી થી તેઓ આપણામાં અસ્થિરતા પેદા કરવામાં સફળ થઈ જશે તો આ ક્યારેય સંભવ નહીં થાય. તેઓએ જણાવ્યું કે દુશ્મન દેશ ભારત ને ક્યારે અસ્થિર નહી કરી શકે.

તેઓએ રાજનૈતિક દળો ને અપીલ કરતા કહ્યું હતું કે આ સમય એકબીજાને તાના મારવાનો નથી. આ સમયેઆખો દેશ એક જૂથ થઈને મુકાબલો કરી રહ્યો છે. અને આખા દેશનો એક જ સ્વર છે. જે આખી દુનિયાને સંભળાવો જોઈએ કારણ કે આપણે આ લડાઈ જીતવા માટે લડી રહ્યા છીએ.

તદુપરાંત તેને ઘણી વાતો જણાવી હતી, નીચે રહેલ વીડિયોમાં તેને આપેલું સંબોધન તમે જોઈ શકો છો…

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
error: Content is protected !!